________________
२९३
स्थानास्त्र माणुपुद्गल', सोऽन्यं परमाणुपुद्गलं प्राप्य प्रतिहन्यते-प्रतिस्वलति-गतेः पतिघातमापद्यत इत्यर्थः, रूक्षतया-स्नेहाभावेन तथाविधपरिणामान्तराद् गतिप्रतिघातो भवति, लोकान्ते वा गत्वा प्रतिहन्यते तत्र गतिसहायकधर्मास्तिकायस्याभावादिति ।। सू० ७८ ॥
पुद्गलप्रतिघातंच सचक्षुरेव जानातीति तदाह-तिविहे चक्लू ' इत्यादि, प्रकार का कहा गया है । प्रथम प्रकार में परमाणुरूप पुद्गल अन्यपरमाणुरूप पुद्गल को प्राप्त करके गतिक्रियाले प्रतिघातको प्राप्त करताहै, अर्थात् सकजाताहै द्वितीय प्रकारमें स्नेहके अभावसे वह तथाविध परिणामान्तर को लेकर गतिक्रिया प्रतिघातको प्राप्त करताहै, तृतीय प्रकार मे लोकान्त में जाकर वह गतिक्रिया में सहायक धर्मास्ति के अलाव से गतिक्रिया के प्रतिघात को प्राप्त करता है एक पुल परमाणु जय द्वितीय पुद्गल परमाणु के साथ टकराता है तब वह वहीं रुक जाता है आगे नहीं जाता है, गतिक्रिया में सहायक स्नेह गुण भी होता है-जब परमाणु स्नेहगुण से रहित होता है तब बह खुरदरा होने के कारण गतिक्रिया का प्रतिघातवाला हो जाता है, अर्थात् गतिक्रिया नहीं कर पाता है लोक के अन्त मे जोकर वह आगे अलोक में जो नहीं जा पाता है उसका कारण आगे गतिसहायक धर्मद्रव्य का अभाव है, ७८
पुद्गलप्रतिघात को सचक्षु ही जानता है, अतः-अब चक्षु के विषय પરમાણુ રૂપ પુકલ અન્ય પરમાણું રૂપ પુલને પ્રાપ્ત કરીને ગતિકિયાને પ્રતિઘાત પ્રાપ્ત કરે છે. બીજો પ્રકાર નેહના અભાવે કરીને (રૂક્ષતાના સદૂભાવે કરીને) તે તથાવિધ પરિણામાન્તરની અપેક્ષાએ ગતિક્રિયાનો પ્રતિઘાત પ્રાપ્ત કરે છે. ત્રીજે પ્રકાર–લેકાન્તમાં જઈને ગતિક્રિયામાં સહાયક એવા ધર્માસ્તિકાયને અભાવે તે ગતિકિયાના પ્રતિઘાતને પ્રાપ્ત કરે છે. એક પુદ્ગલ પરમાણુ જયારે બીજા પુલ પરમાણુ સાથે અથડાય છે, ત્યારે તે ત્યાં જ અટકી જાય છે–આગળ જતું નથી. નેહ ગુણ (સ્નિગ્ધતા) પણ ગતિકિયામાં સહાયક બને છે. જ્યારે પરમાણુ સ્નેહગુણથી રહિત બને છે ત્યારે તે ખરબચડું થઈ જવાને કારણે ગતિક્રિયા કરી શકતું નથી એટલે કે રૂક્ષતાને કારણે પરમાણુની ગતિ અટકી જાય છે. લેકના અન્ત ભાગ સુધી પહોંચીને તે અલકમાં ગતિ કરી શકતું નથી, કારણ કે ગતિમાં સહાયભૂત થનારા ધર્માસ્તિકાયને ત્યાં અભાવ હોય છે. આ રીતે ૭૮ માં પ્રતિઘાત સૂત્રને ભાવાર્થ સમજાવવામાં આવ્યું.
૭૯ માં સૂત્ર ભાવાર્થ-પુલ પ્રતિઘાતને સચક્ષુ જીવ જ જાણી શકે