________________
૨૭૮
स्थानासूत्र नीकः-यो जात्यादिकमाश्रित्य स्थविरस्यावर्णवादं वदति छिद्रान्वेपी च भवति सः । उक्तञ्च"जच्चाईहि अवन्न, विभासइव न यावि उववाए ।
अहिओ छिद्दप्पेही, पगासवाई अणणुलोमो ॥ १ ॥ अहवावि वए एवं, उवएसं परस्सदेति एवं तु ।
दसविड वेयावच्च, कायन्य सयं न कुव्वंति ॥२॥ " इति । छाया-जात्यादिभिरवण विभापते नोपपातेऽपि वर्त ते ।
अहितः छिद्रप्रेक्षी प्रकटवादी अननुलोमः ॥१॥ __ अथवाऽपि ( रा प्रत्यनीकः, ) वदेदे, (एते आचार्यादयः) परस्योप
देशं ददति, एयमेव दशविध वैयावृत्त्यं कर्तव्यं परं स्वयं न कुर्वन्ति ॥२॥ इत्थमवर्णवादकरणे गुरुप्रत्यनीकता भवति ॥१॥ गतिः मानुपत्यादिका, तां प्रतीत्य प्रत्यनीका, स त्रिविधः-इहलोकपरलोकोभवलोकभेदात् । तत्र-इहलोक आचार्य प्रत्यनीक, और उपाध्यायप्रत्यनीक है, जाति आदि की अपेक्षा स्थविर होता है, ऐसे स्थविर का जो प्रत्यनीक प्रलिकल होता है वह स्थविरप्रत्यनीक है स्थविरप्रत्यनीक वह है जो जाति आदि को लेकर स्थविर का अवर्णवाद कहता है और उसके छिद्रों का अन्वेषी होता है। कहा भी है-"जच्चाईहि अवन्न-" इत्यादि, ये आचार्यादिक दश प्रकार के वैयावृत्त्य का उपदेश देते हैं, परन्तु-स्वयं आचरण नहीं करते हैं ऐसा बोलनेवाला अवर्णवादी है। इस प्रकार से अवर्णवाद करने पर गुरुप्रत्यनीकता होती है-१ मानुपत्त्वादिक जाति को आश्रित करके प्रत्यनीक तीन प्रकार का होता है, जैसे-इहलोकप्रत्यनीक परलोकप्रत्यनीक और उभयलोकप्रत्यलीक इनमें इहलोकप्रत्यनीक वह है जो मनु. ज्यत्वरूप पर्यायका प्रत्यनीक है ऐसा वह जीव कृत्रिमनपुंसक आदि की કહે છે. જાતિ આદિની અપેક્ષાએ જેઓ સ્થવિર છે, તેમના પ્રત્યેનીકને સ્થવિર પ્રત્યેનીક કહે છે. જે માણસ જાતિ અ દિની અપેક્ષાએ સ્થવિરને અવર્ણવાદ કરે છે અને તેમનાં છિદ્રો શોધ્યા કરે છે તે માણસને સ્થવિર પ્રત્યેનીક કહે છે. ह्यु छ-" जच्चाई हि अवन्न" छत्याहि
આ આચાર્ય આદિ દસ પ્રકારના વૈયાવૃત્યને ઉપદેશ આપે છે, પરંતુ પિતે તે તે પ્રમાણે આચરણ કરતા નથી, ” આ પ્રકારે બોલનાર અવર્ણવાદી ગણાય છે. આ પ્રમાણે અવર્ણવાદ કરનારમાં ગુરુ પ્રત્યનીતાને સદ્ભાવ સમજો ૧
" મનુષ્ય આદિ ગતિને આધારે ત્રણ પ્રકારના પ્રયનીક સંભવી શકે છે(१) Ugals प्रत्यनी, (२) पर प्रत्यनी मन (3) यस प्रत्यनी४. મનુષ્યત્વ રૂપ પર્યાયને જે પ્રત્યેનીક (પ્રતિકૂળ) હોય છે તેને ઈહલોક પ્રત્યેનીક કહે છે. એ તે પ્રત્યેનીક જીવ કુત્રિમનપુસક આદિની જેમ ઇન્ડિયા પ્રતિકૂળ