SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ स्थानाजसो क्रोधमुदीरयति सः, उक्त च-" अपेवि पारमाणिं अवराहे चयइ खामियं तं च । बहुसो उदीरयंतो, अविओसिय पाहडो स खल्लु ॥ १ ॥ छाया-अल्पेऽपि पारमाणि (परमक्रोध समुद्धात) अपराधे ब्रजति क्षामितं तं च । बहश उदीरयन् अव्यवसित माभृतः स खलु ।। १ ।।" इति । एतस्य वाचनादाने लोकद्वयहानि', तोटलोकहानिस्तत्प्रेरणायां कलहसंभवात् परलोकहानिः-दत्तस्य श्रुतस्य ऊपरक्षिप्तवीजवनिष्फलत्वात् क्रोशवेगेन भगवद्वचनस्याऽनादरकरणाच्चेति १ । एतद्विपरीतमूत्रमाह-' तओ कप्पंति' इत्यादि । और प्राकृत शब्द का अर्थ उपहार है. अतः प्राकृत की तरह प्राभृतपरधार्मिक की तरह परमकोधी है वह अव्यवन्ति प्रामृत है, ऐसा अव्यवसित प्राभृतवाला जो अनन्तानुबन्धी क्रोधवाला होता है वही होता है, क्यों कि-इससे क्षमा मांगने पर भी यह उल्टा अधिक अशांत ही बनता है, अधिक से अधिक क्रोध को प्रकट करता है। कहा भी है -"अप्पेविपारमाणि-" इत्यादि, हसको बाचना देने में उभयलोक की हानि होती है देनेवाले की इहलोक सम्बन्धी हानि उसे प्रेरणा करने पर कलह होने की संभावना सी होती है, तथा परलोक की हानि दिये गये अत को अपरभूमि में डाले गये बीज की तरह निष्फल हो जाने से होती है । क्यों कि-वह क्रोधावेश से भगवान के वचनों का आदर कारक नहीं होता है इसलिये ये सूत्र पढाने के योग्य नहीं कहे गये हैं, जब ये मन्त्र पढाने के भी लायक नहीं कहे गये हैं, तो इन्हें अर्थ सुनाना હિય છે તેને અવ્યવસિત પ્રાત કહે છે એ અવ્યવસિત પ્રાભૂત જીવ અનન્તાનુબંધી ક્રોધવાળો જીવ જ હોઈ શકે છે, કારણ કે તેની પાસે ક્ષમા માગવા છતાં પણ તે ઉલટે અધિક આશાન્ત બને છે અને વધારેને વધારે ક્રોધ ५४८ ४२ छ. ४यु ५Y छ 8-" अप्पेविपारमाणिं " त्याह તેને વાચના દેવાથી હાનિ થાય છે–તેને વાચના દેનારના આલોક સંબંધી હાનિ આ રીતે થાય છે–તેને પ્રેરણા કરવાથી કલહ થવાને સંભવ રહે છે, એ રીતે વાચના દેનારના આલોકની હાનિ થાય છે. જેમ ઉપર (સારહીન). ભૂમિમાં બીજ વાવવાથી ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ એવા માણસને શ્રુતજ્ઞાન આપવાથી તેનું કેઈ સારૂ પરિણામ આવતું નથી, આ રીતે તેના પરાકની પણ હાનિ જ થાય છે, કારણ કે એ માણસ ક્રોધને વશ થઈને ભગવાનનાં વચનને પણ આદર કરતો નથી, તેથી તેને સૂત્રને અભ્યાસ કરાવે તે યોગ્ય નથી. જ્યારે તેમને સૂત્રને અભ્યાસ કરાવવાને પણ યોગ્ય કહ્યા નથી,
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy