SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ सेंधा टीका स्था० ३ उ०४ सू० ७० योग्यानां प्रवज्यादाननिरूपणम् २४५ यः स्त्रिया-आलिङ्गनमात्रोण स्वलति स आदिग्धक्लीवः ३ । यः स्त्रीजनस्य निम त्रणमाोण स्खलति स निमन्त्रितक्लीव इति ४ । चतुर्विधोऽप्ययं वेदनिरोधेन नपुंसकत्वं प्राप्नोतीत्यतः क्लीवत्वेन कथ्यते, वाति कक्लीवयोस्तु परिज्ञान तन्मिन्त्रादीनां समीपे श्रवणादेव भवतीति । किमर्थ मेते प्रव्राजनयोग्या न सन्ति । इति चेदाइ-एते चोत्कट वेदवत्त्वात् निर्वलमनोत्तिकत्याच व्रतपालनासमर्था भवन्ति, मनज्या प्रदातुरप्याज्ञाभङ्गदोपप्रसङ्ग इति प्रवाजयितुं न कल्पन्ते, उक्तश्च " जिणवयणे पडिकुट, जो पब्यावेइ लोभदोसेणं ।। चरणढिओ तबस्सी, लोवेइ तमेव उ चरित्तं ॥ १ ॥" छाया-जिनवचने मतिक्रुष्टं (निषिद्धं ) यः प्रव्राजयति लोभदोषेण । । चरणस्थितस्तपस्वी, लोपयति तदेव चारित्रम् ॥ १ ॥ इति । जाता है, वह आदिग्धक्लीव है ३ तथा जो स्त्री के बुलाने मात्र से ही स्खलित हो जाता है, वह निमन्त्रितक्लीय है ४ चारों प्रकार के ये क्लीय वेदनिरोधन से नपुंसकता को प्राप्त हो जाते हैं। अतः ये क्लीव रूप से कह दिये गये हैं। वातिक और क्लीव का परिज्ञान उनके मित्रादिकों के पास में सुनने से ही हो जाता है तो फिर ये क्यों प्रव्रज्या के योग्य नहीं हैं ३ तो इसका उत्तर ऐसा है कि ये उत्कटवेद वाले होते हैं अतः इनकी मनोवृत्ति निर्बल होने के कारण ये व्रतपालन करने में असमर्थ रहते हैं, तथा ऐसों को प्रव्रज्या देने की आज्ञा भी नहीं है, अतः जो इन्हे प्रव्रज्या देगा, उसे भी आज्ञाभंग करने का दोष लगेगा, इसीलिये ये प्रव्रज्या देने के योग्य नहीं कहे गये हैं। कहा भी है-"जिणवयणे पडिकुटुं" इत्यादि, तात्पर्य कहने का यह है कि जिन वचन में जिन्हें જાય છે તેને શબ્દ ક્લીબ કહે છે સ્ત્રીને આલિંગન કરતાં જ જેના વીર્યનું ખલન થઈ જાય છે તેને આદિધ કલીબ કહે છે કોઈ સ્ત્રીના નિમંત્રણ બેલાવવા માત્રથી જેનું ખલન થઈ જાય છે તેને નિયંત્રિત કલીબ કહે છે. ઉપર્યુક્ત ચારે પ્રકારના કલીબ વેદનિરોધનથી નપુસકતા પ્રાપ્ત કરી લે છે, તેથી તેમને કલીબરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન-વાતિક અને કલીનનું પરિજ્ઞાન તેમના મિત્રાદિક દ્વારા પણ થઈ શકે છે તેમને શા કારણે પ્રવજ્યા આપવા યોગ્ય ગણ્યા નથી? ઉત્તર–તેઓ ઉકટ વેદવળા હોય છે, તેથી તેમની મનોવૃત્તિ નિર્બળ હોય છે. નિર્બળ મનોવૃત્તિને કારણે તેઓ વ્રત પાલન કરવાને સમર્થ હોતા નથી તથા એવાં મનુષ્યોને પ્રવજ્યા દેનારને પણ શાસ્ત્રજ્ઞાને ભંગ કરવાનો દેષ લાગે છે, તેથી તેમને પ્રવ્રયા દેવી જોઈએ નહીં. કહ્યું પણ છે કે- ' " जिणवयणे पडिकुटुं" याह
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy