________________
२१६
स्थानाङ्गसूत्रे चितमिति । तत्त्रिविधं तथाहि - आलोचनाहं, प्रतिक्रमणाहं तदुभयार्हम् । तत्र आलोचनमालोचना-गुरवे पापप्ररूपणं तां शुद्धिभूतामर्हति तथैव शुध्यति यदतिचारजातं भिक्षाचर्यादिसमुत्थं तद् आलोचनार्हमिति । एवं प्रतिक्रमणं - पापात् पृथग् भवनार्थं मिथ्यादुष्कृतं, तदहं प्रतिक्रमणाहं सहसा असमितस्वरूपोऽगुप्तत्वरूपञ्चातिचार इति । तदुभयं-पूर्वोक्तालोचना प्रतिक्रमणेतिद्वयरूपम् अर्हति यत्तत् तदुभयार्ह - मनसा रागद्वेषगमनादिकरणमिति १९ । सु० ६४ ॥
प्रायश्चित्त है - ऐसा यह प्रायश्चित्त का निरुक्त्यर्थ है प्रायश्चित्त यह शुद्धि है तथा शोधनीय जो अतिचार आदि है - वह भी प्रायश्चित्त है यह तीन प्रकार का होता है आलोचनाई, प्रतिक्रमणार्ह, तदुभयार्ह गुरू के समक्ष पाप का कथन करना इसका नाम आलोचना है इस आलोचना से जिसकी शुद्धि हो जाती है वह आलोचनाएं प्रायश्चित है जो अतिचार भिक्षाचर्या आदि के समय लग जाते हैं वे आलोचनार्ह होते हैं पाप से पृथक होने के लिये जो मिथ्यादुष्कृत किया जाता है वह प्रतिक्रमण है इस प्रतिक्रमण से जिसकी शुद्धि हो जाती है वह प्रतिक्रमणाई प्रायश्चित है प्रतिक्रमणार्ह प्रायवित्त समितत्वरूप और अगुप्तस्वरूप होता है आलोचना और प्रतिक्रमण इन दोनों से जिस अतिचार की शुद्धि होती है वह अतिचार आलोचना प्रतिक्रमणहि है आलोचनाप्रतिक्रमपाई अतिचार मन से रागद्वेष करने पर और गमनादि करने पर होते हैं । १९ ।। ०६४ ॥
છે. પ્રયશ્ચિત્ત એ શુદ્ધિ છે તથા શેાધનીય જે અતિચાર આદિ છે, તે પણ प्रायश्चित्त छे. ते त्र अारनु छे - (१) भातायनाई, (२) प्रतिभाषाई અને (૩) તદ્રુભયા ગુરુની સમક્ષ પાપને પ્રકટ કરવું તેનુ નામ આલેચના છે. તે આલેાચના વડે જેની શુદ્ધિ થઈ જાય છે તેને અલેાચનાડુ પ્રાયશ્ચિત્ત કહે છે. જે અતિચાર ભિક્ષાચર્યાં આદિ સમયે લાગી જાય છે, તે આલેચનારૂં ઢાય છે. પાપથી છુટવા માટે જે મિથ્યાદુષ્કૃત્ય કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહે છે. આ પ્રતિક્રમણ વડે જેની શુદ્ધિ થઈ જાય છે તેને પ્રતિક્રમણાહુ પ્રાયશ્ચિત્ત કહે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં જે દેષા લાગી ગયા હૈાય છે તે અસમિતત્વરૂપ અને અનુપ્તત્વરૂપ દોષા પ્રતિક્રમણાતુ હાય છે, જે અતિચારની આલેચના અને પ્રતિક્રમણ આ ખને વડે શુદ્ધિ થતી ઢાય છે, તે અતિચારને તદ્રુભયાહૂ ( આલેચના અને પ્રતિક્રમણા ) કહે છે મનથી રાગદ્વેષ કરવાથી અને ગમનાદિ કરવાથી આલેચના પ્રતિક્રમણુ' अतियार लागे छे ॥ १७ ॥ ॥ सु. ६४ ॥