________________
सुधा टीका स्था० ३३०२सू०३१ चमरादीनां परिषदो निरूपणम् वयाहूता एवागच्छन्ति सा अभ्यन्तरापरिपत् । ये त्वाहृता अनाहूताश्चागच्छन्ति सा मध्यमा, ये त्वनाहूना अप्यागच्छन्ति सा बाह्येति । तथा यया सह प्रयोजन पर्यालोचयति साऽऽद्या, यया तु तदेव पर्यालोचितं सत् प्रपञ्चपति सा द्वितीया, यस्यास्तु पर्यालोचितं प्रवर्णयति साऽन्त्येति ॥ सू० ३१ ॥ जानना चाहिये देवेन्द्र देवराजशक की तीन परिपदाएँ कहीं गई हैं। जिनके नाम इस प्रकार से हैं-समिता, चण्डा और जाना जिस प्रकार चमर की अग्रमहिषियों की सभा के विषय में कथन किया है उसी प्रकार से शक के सामानिक देवों की और अग्रमहिषियों की परिपदा के संबंध में भी जानना चाहिये तथा इसी प्रकार से यावत् अच्युत के लोकपालों की परिषदा के सम्बन्ध में भी जानना चाहिये ऐश्वर्य के योग से इन्द्र और दीप्ति के योग से राजा चमर आदि को कहा गया है परिषदा नाग्न परिवार का है यह परिवाररूप परिषद प्रत्यासत्ति के भेद से तीन प्रकार की कही गई है जो परिवार भूत देव और देवियां अतिगौरव से प्रयोजनों में भी बुलाने पर ही आती हैं वह अभ्यन्तरा परिषदा है तथा जो देव और देवियां बुलाने पर और नहीं बुलाने पर भी आती है वह मध्यम परिषद है तथा जो नहीं बुलाने पर भी आती हैं वे वह बाय परिषद् है तथा-जिसके साथ प्रयोजन का विचार किया जाता है वह आद्य परिषद है तथा विचार किया गया कार्य जिसकी લેવુ. દેવેન્દ્ર, દેવરાજ શક્રની પણ ત્રણ પરિષદ છે, તેમના નામ નીચે પ્રમાણે छे-(१) समिता, (२) २. सन. anal. Aमना सामानि । मने मय. મહિષીઓની સભાઓના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન શકતા સામાનિક દેવેની અને અગ્રમહિષીઓની પરિપદો વિષે પણ સમજી લેવું, અને એજ પ્રકારનું કથન અય્યતને લોકપાલે પર્યન્તની પરિ. ષદે વિષે પણ સમજવું. ચમર આદિને ઐશ્વર્યાને ચગથી ઈન્દ્ર અને દીપ્તિના
ગથી રાજા કહેવામાં આવેલ છે. પરિષદ એટલે પરિવાર આ પરિવાર રૂપ પરિષદ પ્રયાસત્તિના ભેદથી ત્રણ પ્રકારની કડી છે જે પરિવાર રૂપ દેવો અને દેવીઓ કઈ ખાસ પ્રજનમાં અતિગૌરવપૂર્વક બોલાવવામાં આવે તે જ આવે છે, તે સભાને અભ્યન્તર પરિષદ કહે છે. જે સભામાં દેવ અને દેવી.
ને બેલાવવામાં આવે ત્યારે પણ આવે છે અને બેલાવ્યા વિના પણ આવે છે. તે સભાને મધ્યમ પરિષદ કહે છે જે સભામાં વિના બોલાવ્યે દેવો અને દેવીઓ આવે છે તે સભાને બાહ્ય પરિષદ કહે છે. જે પરિષદની સાથે પ્રયોજનને વિચાર કરવામાં આવે છે, તે પરિષદને આદ્યપરિષદ કહે છે. વિચારેલા