SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ धानाङ्गसूत्रे जघन्यभेदेन दर्शनाराधनाऽपि त्रिविधा ७ । चारित्राराधनाऽपि विविधा ८। संक्लेशसूत्रम्-'तिविहे संकिले से' इत्यादि, संक्लेशः-प्रतिपतनलक्षणः संक्लिश्यमानपरिणामनिवन्धनः ज्ञानदर्शनचारित्रभेदेन त्रिविधः९ । एवम्-संक्लेशमंत्रवत् असंक्लेशः-ज्ञानदर्शनचारित्रशुद्धिलक्षणो विशुध्यमानपरिणामहेतुकः १०। एवम्अनेनैव प्रकारेण ज्ञानदर्शनचारित्रभेदेन अतिक्रमोऽपि११, व्यतिक्रमोऽपि१२, अतिचारोऽपि१३,अनाचारोऽपि प्रत्येकं त्रिविधः। तत्राधाकर्माश्रित्यातिकमादीनां चतुर्णां इसी प्रकार से दर्शनाराधना भी उत्कृष्ट, मध्यम और जघन्य के भेद से तीन प्रकारकी होती है, चारित्राराधना भी इसी तरह से तीन प्रकार की होती है ८, "तिविहे सकिलेसे" इत्यादि-संहिश्यमान परिणाम है कारण जिसका ऐसा है जो ज्ञान, दर्शन और चारित्र जीव का पतन है वह संक्लेश है यह संक्लेश ज्ञानसंक्लेश, दर्शनसंक्लेश और चारित्रसंक्लेश के भेद से तीन प्रकार का कहा गया है इसी तरह से असंक्लेश भी-ज्ञान, दर्शन और चारित्र की शुद्धिरूप होता है तथा यह असंक्लेश विशुद्धमाल परिणाम हेतुक होता है अर्थात् असंक्लेश के हेतु क्षण २ में विशुद्ध होते हुए परिणाम होते हैं। इसी तरह से ज्ञानातिक्रम, दर्शनातिकम और चारित्रातिक्रन, के भेदसे अतिकम भी तीन प्रकार का होता है ज्ञान का अतिक्रम ज्ञानातिक्रम है इसी प्रकार से दर्शनातिक्रम और चारित्रातिकम को भी जानना चाहिये व्यतिक्रम भी तीन प्रकार का है अतिचार भी तीन प्रकार का है और अनाचार भी तीन प्रकार को है आधाकर्म को आथित करके अतिक्रम आदि પ્રમાણે દર્શનારાધના પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની કહી છે એ જ પ્રમાણે ચારિત્રારાધનાના પણ ત્રણ ભેદ સમજવા. "तिविहे संकिलेसे" त्यात સંકિલશ્યમાન પરિણામ જેના કારણરૂપ છે એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રમાથી જીવનું જે પતન થાય છે તેનું નામ સંકલેશ છે. તે સંક્લેશના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-જ્ઞ ન સકલેશ, દર્શન અંકલેશ અને ચારિત્ર સંકલેશ, એ જ પ્રમાણે અસ કલેશના પણ ત્રણ પ્રકાર પડે છે અસંકલેશ જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિરૂપ હોય છે, તથા તે અસંકલેશ વિશુદ્ધમાન પરિણામ હતક હોય છે, એટલે કે અસંકલેશના હેતુ (કારણે) ક્ષણે ક્ષણે વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરતાં રહે છે એ જ પ્રમાણે જ્ઞાનાતિકમ, દર્શનાતિકમ અને ચાગ્નિાતિક્રમના ભેદથી અતિક્રમ પણ ત્રણ પ્રકારના કહ્યા છે જ્ઞાનના અતિક્રમને જ્ઞાનાતિક્રમ કહે છે. એ જ પ્રમાણે દર્શનાતિકમ અને ચારિત્રાતિક્રમ વિષે પણ સમજવું. વ્યતિક્રમ પણ ત્રણ પ્રકારના છે, અતિચાર પણ ત્રણ પ્રકારના છે અને અનાચાર પણ ત્રણ પ્રકારના છે. આધાકર્મને આશ્રિત કરીને અતિક્રમ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy