________________
ger ater स्था० ३ उ०३०६१ अर्थादिविनिश्चय कारणपरम्परानिरूपणम् १९३
"
टीका- तारूं ' इत्यादि । भदन्त ! हे भगवन् ! तथारूपम् - शास्त्रोक्तक्रियाकारकं श्रमणं वा तपस्विनं सुनिं माहनं- स्वयं साधव्यापारविरतः सन् परं प्रति 'माइन' इत्युपदिशति यः स माहनस्त वा पर्युपासीनस्य - तत्पर्युपासनां कुर्वतो जनस्य पर्युपासना किम्फला - कीटक्फलदात्री भवति ? इति प्रश्नः । इ- ' सवणे -त्यादि सा पर्युपासना श्रवणफला सिद्धान्तश्रवणफला भवति, तथारूपश्रमणमाहनपर्युपासनया श्रुतचारित्ररूपधर्मस्य श्रवणं प्राप्यत इति
उत्तरमाह
भदन्त | वह निर्वाण किस फलवाला होता है ? वह निर्वाण सिद्धिगतिगमन फलवाला होता है ऐसा है श्रमण ! आयुष्यमन् | तीर्थकरों ने कहा है ।
टीकार्थ- नथारूप पद इस बातको प्रकट करता है कि जो श्रमण शास्त्रीक्रिया को करते हैं ऐसे तपस्वी मुनिकी, तथा जो स्वयं सावयव्यापार से विरत हुए दूसरे को " माहन मत मारो " इस प्रकार को उपदेश देते हैं ऐसे माहन की जो पुरुष पर्युपासना करता है उसकी वह पर्युपासना उसे किल फल को देनेवाली होती है ? इस प्रकार के इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं उसकी वह पर्युपासना उसे सिद्धान्तवणरूप फल दाता होती है अर्थात् तथारूप श्रमण की एवं माहन की पर्युपासना करने से वह पर्युपासक जन श्रुतचारित्ररूप धर्म के श्रवण को पा लेता है तथारूप श्रमण के एवं माहन के समीप सिद्धान्त का श्रवणकर्त्ता श्रुतज्ञानरूपफलवाला होता है क्यों कि सिद्धान्त श्रवण 'श्रोता को अज्ञान के लाभ में हेतु होता है इसलिये वह सिद्धान्त
ઉત્તર—ડ઼ે શ્રમણ ! હું આયુષ્મન્ ! તે નિર્વાણુ સિદ્ધિગતિગમન ફળવાળું હાય છે, એવું તિથ`કરાએ કહ્યુ છે
टीअर्थ " તથારૂપ ” પદ એ વાતને પ્રકટ કરે છે કે જે શ્રમણ શાસ્ત્રોક્ત ક્રિયા કરે છે, એવા તપી મુનિની તથા જે પોતે જ સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થયેલા છે અને અન્યને “ મા હણેા, મા ણા ” એવા ઉપદેશ આપે છે એવા માહણુની જે પુરુષ પયુ પાસના કરે છે, તે પુરુષને તે પ પાસના વડે ક્રયા ફળની પ્રાપ્તિ થાય છે ?
આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ તેની તે પર્યું. પાસના તેને સિદ્ધાન્ત શ્રવણુરૂપ ફલદાતા થાય છે એટલે કે તથારૂપ શ્રમણુ કે માહણુની પર્યું પાસના કરવાથી તે પર્યું`પાસક વ્યક્તિ શ્રુતચારિત્રરૂપ ધને શ્રવણુ કરવારૂપ ફળ પ્રાપ્ત કરે છે. તથારૂપ શ્રમણુ અને માણુની સમીપે સિદ્ધાન્તનું શ્રવણ કરવાથી શ્રવણુ કરનારને શ્રુતજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે,
स
२५