SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ __ सुंधा टीका स्था० ३ उ.३ सू० ६० धर्मस्वरूपनिरूपणम् ___ एवम्-अनेन पूर्वोक्तेन प्रकारेणैकैकस्मिन् पदे त्रयस्त्रय आलापका विज्ञेया यथैवोपक्रमे, इति पूर्व व्याख्यातमिति । ७ । अथ श्रुतभेदा विवियन्ते-'तिविहा कहा' इत्यादि । कथा उपायप्रतिपादनपरावाक्यप्रवन्धरूपा, सा त्रिविधा, तथाहि -अर्थ कथा, धर्मकथा, कामकथा । तत्र अर्थस्य-धनस्य कथा-अर्थकथा-अर्योत्पा दकधातुवादकृष्यादिमतिपादिका । उक्तश्च___ “सामादिधातुवादादि कृष्यादि प्रतिपादिका । अर्थोपादानपरमा कथाऽर्थस्य प्रकीर्तिता ॥१॥" इयं कामन्दकाधर्थशास्त्ररूपा । एवं धर्मोपायप्रतिपादनपरा धर्मकथा, उक्तञ्चइत्यादि । जो कोई व्यक्ति इस एक अपने जीवन के लिये बहुत से करोड़ों जीवों को दुःख में स्थापित करते हैं अर्थात् दुःख पहुँचाते हैं तो क्या उनका जीवन शाश्वत अविनाशो है ? अर्थात् नहीं ॥ इस पूर्वोक्त प्रकार से एक २ पद में उपक्रम की तरह तीन २ आलापक जानना चाहिये। अब सूत्रकार सुत भेदों का कथन करते हैं “तिविहा कहा" इत्यादि-उपाय के प्रतिपादन करने में तत्पर जो वास्यप्रपंधरूप रचना है उसका नाम कथा है वह जो तीन प्रकार की कही गई है उसका तात्पर्य ऐसा है-धन की जो कथा है वह अर्थ कथा है अर्थात् अर्थोपार्जन के या अर्थोत्पाद के कारणभूत सुवर्ण आदि की कथा या खेतीवाड़ी की कथा अर्थकथा है । कहा भी है-“सामादि धातुवादादि" इत्यादि। यह कथा कामन्दकाद्यर्थशास्त्ररूप है, इसी प्रकारसे धर्मके उपायों के प्रतिपादन करने में तत्परा जो कथा है वह धर्मकथा है। कहा भी है કઈ પણ જીવ પિતાના જીવનને માટે અનેક જીવને દુખ પહોંચાડે, તો શું તેનું પિતાનું જીવન શાશ્વત (અવિનાશી) છે? એટલે કે મારે અને તમારે જરૂર એકવાર તે મરવાનું જ છે, તે શા માટે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ ?” આ પૂર્વોક્ત પ્રકારે પ્રત્યેક પદમાં ઉપક્રમની જેમ ત્રણ ત્રણ આલાપક सभरा. 6वे. सूत्र४२ थाना सेतुं नि३५ ४२ छ-" तिविहा कहा " त्याल આય (આવક) નું પ્રતિપાદન કરવામાં તત્પર જે વાકયપ્રબંધ રૂપ રચના છે તેને કથા કહે છે. તેને ત્રણ પ્રકારો નીચે પ્રમાણે છે. (૧) ધનની જે કથા છે તેને અર્થકથા કહે છે. એટલે કે અર્થોપાર્જન અથવા અર્થોત્પાદનના કારણે રૂપ સુવર્ણ આદિની કથાને કે ખેતીવાડીની કથાને અર્થકથા કહે છે. કહ્યું પણ छे “सामादि धातुवादादि " स्याह. मा ४था महायशास३५ छे. (૨) ધર્મના ઉપાયોનું પ્રતિપાદન કરનારી જે કથા છે તેને ધર્મકથા કહે છે,
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy