SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ३ ९० ३ सू० ५८ नेरकावासनिरूपणम् 'सत्यो घटादिरों नान्यथे' त्येवमभ्युपगमपर एवम्भूतः, अयं हि भावनिक्षेपादिविशेषणोपेतं व्युत्पत्यर्याविष्टमेवार्थमिच्छति, जलाहरणादि चेष्टावन्तं घटमि. वेति ३ । इत्येतेषां त्रयाणां शब्दनयानां-शब्दसमभिरुदैवम्धूताभिधानानां मतेन नरकावासा आत्मप्रतिष्ठिता भवन्तीति ३। एषु सप्तम नयेष्वायत्रयस्याशुद्धत्वात् भिन्न २ ही है ऐसा विचार इस नयका है यद्यपि कहीं २ एक शब्द के अनेक अर्थ होते हैं. परन्तु यह नय इस बात को नहीं कहता है। यह तो यही कहता है कि जिस प्रकार शक्र, पुरन्दर आदि अनेक शब्दोंका एक अर्थ नहीं होता उसी प्रकार से एक शब्द के भी अनेक अर्थ नहीं होते हैं । इस प्रकार शब्दके भेदके अनुसार अर्थभेद करनेवाला विचार समभिरूढ नय कहा गया है। एवं भूत नय इस नय के विचार से भी आगे बढ जाता है। यह नय यह कहता है कि भले ही अनेक शब्दों के अनेक अर्थ हों-परन्तु वह अर्थ उस शब्द का वाच्य तभी माना जा सकता है कि जब उस शब्द की प्रवृत्ति की निमित्तभूत व्युत्पत्ति उसमें घटित होती हो इस तरह व्युत्पत्यर्थ घटित होने पर ही उस शब्द का वह अर्थ लिया जा सकता है । यद्यपि इस नय का विषय भावनिक्षेप होता है। परन्तु फिर भी वह भावनिक्षेप उसका विषय तभी हो सकता है कि जब वह व्युत्पत्त्यर्थ से विशिष्ट हो घट जब जलाहरण क्रिया को कर रहा हो तभी वह घट है अन्य समय में इस क्रिया से रहित वह घट नहीं है ऐसा इस नय का विचार है-अतः इन तीन नयों के कथन के अनुसार नरकावास आत्मप्रष्ठित हैं-स्वस्वरूपाश्रित हैं ऐसा कहा गया है। અનેક શબ્દોને એક અર્થ થતો નથી, એ જ પ્રમાણે એક શબ્દના પણ અનેક અર્થ થતા નથી. આ પ્રમાણે શબ્દના ભેદ અનુસાર અર્થભેદ કરનારા વિચારને સમભિરૂઢ નય કહેવાય છે. એવંભૂત નય આ નયના વિચારથી પણ આગળ જાય છે. આ નય એમ બતાવે છે કે ભલેને અનેક શબ્દોના અનેક અર્થ હોય, પરંતુ તે અને તે શબ્દને વાગ્યે ત્યારે જ માની શકાય કે જ્યારે તે શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત વ્યુત્પત્તિ તેમાં ઘટાવી શકાતી હોય એટલે કે સંભવિત હાય. આ રીતે વ્યુત્પત્તિ અર્થ ઘટાવી શકાતું હોય તે જ તે શબ્દને તે અર્થે લઈ શકાય છે. જો કે આ નયને વિષય ભાવનિક્ષેપ હોય છે, પરંતુ તે ભાવનિક્ષેપ તેને વિષય ત્યારે જ સંભવી શકે છે કે જ્યારે તે વ્યુત્પત્તિ અર્થથી વિશિષ્ટ (યુક્ત) હોય. જેમકે જ્યારે ઘડો પાણી લઈ જવાની ક્રિયા કરી રહ્યો હોય ત્યારે જ તેને ઘડે કહેવાય છે, પણ જ્યારે તે આ ક્રિયાથી રહિત હોય છે ત્યારે તેને
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy