________________
१५१
- सुधा ठीका स्था० ३ उ. ३ सू० ५५ निभ्थानगाराधारनिरूपणम् अनेक योजन परिमित क्षेत्रगत वस्तुजातदहनसमर्थत्वाद्विशाला तेजोलेश्या विशिष्टतपसाऽऽविर्भूतलब्धिविशेषसमुद्भूता तेजोज्वाला, सा संक्षिप्ता- शान्त्युद्रेकेण शरीरान्तलींना ह्रस्वतां वा गता यस्य स तथोक्तः शरीरान्तर्भूततेजोज्वालायुक्त इत्यर्थः, अन्यथा स तस्य प्रभावेणादित्यविम्ववदुर्दर्शः अनेकप्राणिस तापोत्पादकश्च स्यादिति, भवति - जायते । तान्येव करणान्याह - आतापनया - आतापना - विशिष्ट तपस्या के बल ऐसी तेजोलेश्या को प्राप्त कर लेता है जो अनेक योजन परिमित क्षेत्र तककी वस्तुओं को भस्मसात् करने में समर्थ होती है - यह तेजोलेश्या विशिष्ट तपस्या के प्रभाव से आविर्भूत लब्धिविशेष से जन्य होती है । जिस महर्षि श्रमण निर्ग्रन्थ को यह तेजोलेश्या होती है वह उसके प्रभाव से सूर्यधि की तरह दुर्दश होता है और अनेक प्राणियों को सन्ताप का कारण होता है परन्तु इस विशिष्ट प्रभावशालिनी तेजोलेश्या को प्राप्त किये हुए वह श्रमण निर्ग्रन्थ जो इस परिस्थितिवाला नहीं बनता है उसको कारण प्राप्त हुई उस तेजोलेश्या को वह अपने भीतर ही संक्षिप्त करके रखता है क्यों कि शान्ति का उद्रेक उसके पास इतना अधिक होता है कि जिसके कारण वह तेजोलेश्या उसके शरीर के भीतर ही या तो लीन हो जाती है यो ह्रस्वता को प्राप्त हो जाती है, ऐसा न हो तो वह जैसा की ऊपर कहा गया है सूर्य के बिम्ब की तरह दुर्दर्शनीय और अनेक प्राणिगणों को सन्तापकारक हो जाय। जिन कारणों से प्राप्त तेजोलेश्या
વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી એવી તૈલેશ્યાને પ્રાપ્ત કરી લે છે કે જે અનેક ચેાજન પરિમિત ક્ષેત્રમાં રહેલી વસ્તુએને ખાળીને ભસ્મ કરી નાખવાને સમર્થ હાય છે. તે તેોલેસ્યા વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી આવિર્ભૂત, લબ્ધિવિશેષ દ્વારા પેદા થઈ હેાય છે. જે મહર્ષિ શ્રમણુ નિગ્રંથને આ તેોલેશ્યાની પ્રાપ્તિ થઈ હોય છે તે તેના પ્રભાવથી સૂર્યબિંખની જેમ દુશ (જેની સામે જોવામાં પશુ તકલીફ પડે એવા ) હાય છે, અને અનેક જીવામાં સંતાપના ઉત્પાદક થાય છે. પરન્તુ આ વિશિષ્ટ પ્રભાવશાલિની તેોલેસ્યાને પ્રાપ્ત કરનાર શ્રમણુ નિગ્રથની ખાખતમાં એવું મનતું નથી, કારણ કે પેાતે પ્રાપ્ત કરેલી તેજોલેશ્યાને તે પેાતાની અંદર જ સક્ષિપ્ત કરીને રાખે છે, કારણ કે શાન્તિને ઉદ્વેગ તેની અંદર એટલે અધિક હાય છે કે જેના કારણે તે તેોલેશ્યા તેના શરીરની અંદર કાંતા લીન થઇ જાય છે, અથવા તે હસ્વતા પ્રાપ્ત કરે છે જો એવું થતું ના હાત તેા તે સૂર્યના બિષની જેમ દુઃશનીય અને અનેક પ્રાણીગા માટે સંતાપકારક થઈ પડત. જે કારણેાને લીધે પ્રાપ્ત થયેલી તેોલેશ્યાને સ‘ક્ષિપ્ત