________________
स्थानसूत्र हानां, पल्यं-वंशकट कादिकृतो धान्याधारविशेषः, तत्रागुप्तानां-संरक्षितानाम् । मश्चागुप्तानां-मञ्चः-स्पूणानामुपरिस्थापितो वंशकटकादिनिर्मितो भित्तिरहितो लोकप्रसिद्धः, तत्र संरक्षितानाम् । मालागुप्तानां-मालसंरक्षितानां-मालक:-गृहस्योपरितनभागः, उक्तञ्च
'अक्कुड्डो होइ मेवो, मालो य घरोपरि होइ' इति ।
छाया-अकुडयो भवति मञ्चः, मालश्च गृहोपरि भवति । अबलिप्तानांद्वारदेशं पिधाय गोमयमृत्तिकादिलेपेनाऽऽच्छादितानाम् । लिप्तानां-सर्वतोमत्तिकादिनाऽऽच्छादितानाम् । लाञ्छितानां-रेखादिकरणेन कृतलाञ्छनानाम् । मुदितानां-लासादिमुद्रावताम् । पिहितानां-लोष्टपट्टकादिना स्थगितानां शाल्यादिधान्यानां कियत् कालं यावत् योनिः-अङ्कुरोत्पत्तिसामर्थ्य संतिष्ठते ? उत्तरमाह-हे गौतम ! जघन्येन अन्तर्मुहूर्त-मुहर्ताभ्यन्तरकालं यावत् संतिष्ठते, की उत्कृष्ट स्थिति तीन हजार वर्ष की है तथा कोष्ठगुप्त-कोठी में भर कर रखे गये, पल्य में वंशनिर्मित धान्याचारविशेष में रखे गये तथा मञ्च-खंभे आदि के ऊपर लटकोकर चांस आदि के बने हुए पिटारे में रखे गये, मालक गृह के उपरितन भाग में राशी करके रखे गये, अवलिप्त-कोठि आदि का मुंह गोचर आदि से बन्द करके उसमें रखे गये, लिप्त-मिट्टी आदि के द्वारा ढंक कर रखे गये, लांछित करके रखे गये, अर्थात-एक ही जगह पार्टीशन करके बंडा आदि में भरे गये तथा लाख आदि की मुहर करके किसी वर्तन में भर कर रखे गये ऐसे शाल्यादिक धानों में अङ्करोत्पत्ति करने की शक्ति कवतक रहती है? तो इसके उत्तर में प्रभु कहते है कि इन में अङ्कुरोत्पन्न करने की शक्ति વર્ષની હોય છે તથા કેઠીમાં ભરીને રાખેલા, પલ્યમા-વાસનિર્મિત ધાન્યા ધાર વિશેષમાં (પાત્રમાં) રાખેલા, મંચ ઉપર રાખેલા-થંભ આદિ ઉપર લટકાવેલી વાસ આદિની પેટીમાં રાખેલા, માલકનાં (ઘરના સૌથી ઉપરના માળે, ઢગલો કરીને રાખેલા, અવલિસકેઠી આદિના મુખને છાણ, માટી આદિથી બધ કરીને તેમાં રાખેલા, લિસ-માટી આદિ દ્વારા ઢાંકીને રાખેલા, લ છિત કરીને રાખેલા એટલે કે એક જ જગ્યાએ પ ટશન કરીને વડા (વખાર) આદિમાં ભરેલા, તથા લાખ આદિ વડે સીલ લગાવીને કોઈ પાત્રમાં ભરી રાખેલા શાલ્યાદિ (ડાંગર વગેરે) ધાન્યમાં અંકુત્પત્તિ કરવાની શક્તિ કેટલા કાળ સુધી રહે છે?
આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તે ધાન્યમાં અંકુત્પત્તિ કરવાની શક્તિ ઓછામાં ઓછા એક અન્તમુહૂર્ત સુધી અને