________________
६२४
स्थानहसूत्रे ज्या २-ज्ञानोत्पादममये ३ देवकृतमहोत्सवैलोकोद्योतो भवतीति । २॥ अथ देवान्धकारसूत्रमाह-'तिहिं ' इत्यादि, त्रिभिः स्थान वा-धकारं स्यात् देवानां भवनादिषु अन्यकारं देवान्धकारं, तत्पूर्वोक्त कारणत्रयेणैव भाति । ननु उक्तेऽपि लोकान्धकारे किं पुनर्देवान्धकारमुक्तं देवानामपि लोकान्तर्गतत्वादेवेति चेदाहतत्सर्वत्रान्धकारव्याप्ति प्रदर्शनार्थमिति ३१ तथा-देवोद्योतः-देवप्रकाशः ४। देवसंनिपातः-देवसमागमो भवति, भुवि दे समातारात् १५} 'वं ' इत्यादि, एवम्-पूर्ववत देवोत्कलिका-देवसमुन्नयस्यैकत्री भवनम् ६, देवकाकहा:- देवानां प्रमोदोत्पन्नः कलकलशब्दः पूक्तिस्त्रिभिरेव कारणे र्जायन्ते १७१ देवेन्द्राणां तथा लोकत्रय में भी जा सुखोत्पादक का हेतुरूप होता है वह भावनकाश है अहेन्त प्रभु का जव जन्म होता है. और जब वे प्रवज्या ग्रहण करते हैं तथा उन्हें जब कैवल्य की प्रासि होती है, उस समय देवकृत महोत्सवों द्वारा लोक में उद्योत होता है; देवों के भवनादिनों में जो अन्धकार होता है वह देवान्धकार है यह देवान्धकार भी पूर्वोक्त कारण त्रय से ही होता है।
शंका-जब आपने लोकान्धकार का कथन हर दिया है तो फिर स्वतन्त्ररूप से देवान्धकार के कहने की बया आवश्यकता थी, क्योंकि देव तो लोकान्तर्गत ही होते है।
उत्तर-ऐसा जो कथन किया गया है मो अन्धकार की सर्वत्र व्याप्ति हो जाती है इस बात को दिखाने के लिये किया है की देवोછે તેમના પ્રકાશને દ્રવ્યપ્રકાશ કહે છે. પરંતુ ત્રણે લોકમાં સુખ ઉપજાવનાર २४॥श डाय छेते प्रशने मावश ४९ छे. भ........
અહત પ્રભુનો જ્યારે જન્મ થાય છે, જ્યારે તેઓ પ્રવજ્યા અંગીકાર કરે છે તથા જયારે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે દેવકૃત મહેસૂ દ્વારા લેકમાં પ્રકાશ થાય છે. આ પ્રકારના પ્રકાશને ભાવપ્રકાશ કહે છે. દેના ભવનાદિમાં જે અન્ધકાર થાય છે તેનું નામ દેવાન્તકાર છે. અહંતનિર્વાણ આદિ પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે તે દેવાન્તકાર થાય છે.
શંકા–જે આપે કાલ્પકારનું કથન કરી દીધું છે, તો દેવાન્તકારના સ્વતંત્ર કથનની શી આવશ્યકતા છે? લેકમાં જ દેવકનો પણ સમાવેશ થઈ જતો હોવાથી શું આવું કથન જરૂરી છે ખરું?
ઉત્તર–અંધકાર સર્વત્ર વ્યાપી જાય છે એમ દર્શાવવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે.