________________
सुधा काही स्था०३ उ०१ सू०१३ उत्पादरूपलोकान्धकारादीनांनिरूपणम् ६२१ पाला देवाः १२,-, अग्रमहिष्यो देव्यः १३ परिपदुपपनका देवाः १४, अनि. काधिपतयोदेवाः १५, आत्मरक्षका देवा मानुष्यं लोकं हव्यमागच्छन्ति १६ ।
त्रिभिः स्थानैर्देवा अभ्युत्तिष्ठन्ति तद्यथा-अर्हत्स्नु जायमानेपु, यावत् तदेव १। एवमासनानि चलन्ति २, सिंहनादं कुर्वन्ति ३, चेलोरक्षेपं कुर्वन्ति ।। त्रिभिः स्थानैर्देवानां चैत्यक्षाश्चलन्ति, तबया-अर्हत्सु तदेव ५ ॥ सु० १३ ।।।
तीन कारणों को लेकर देवेन्द्र मनुष्यलोक में शीघ्रता के साथ आते हैं । जैसे जब अर्हन्तप्रभु का जन्न होता है तब, तथा अर्हन्तप्रभु जब दीक्षा धारण करते हैं तब और जदा अर्हन्तप्रभु के ज्ञानोत्पाद की महिमा की जाती हैं तब-इन्हीं तीन कारणों से लोकान्तिक देव भी बहुत जल्दी मनुष्यलोक में आते हैं। इन्हीं तीन कारणों को लेकर सामानिक देव, बायस्त्रिंशकदेव, लोकपाल देव, अग्रमहिषिया-देवियां, पारिपत्क देव, अनिकाधिपतिदेव और आत्मरक्षभदेव भी इस मनुष्यलोक में बहुत जल्दी आते हैं। इन्हीं तीन कारणों को लेकर देव अपने २ आसनों से सिंहासनों से उठ बैठते हैं। इन्हीं तीन कारणों से लेकर शाकादि देवों के आसन चलायमान होते है। इन्हीं कारणों से लेकर वे सिंहनाद करते हैं और चेलोत्क्षेप भी करते हैं । ये सब कार्य प्रमोद के बशर्ती होकर वे करते हैं। तथा इन्हीं तीन कारणों को लेकर चैत्यवृक्ष-देववृक्ष विशेष चलायमान होते हैं। - નીચેના ત્રણ કારણોને લીધે દેવેન્દ્રો ઘણી જ શીઘ્રતાથી મનુષ્યલેકમાં या छ-(१) यारे मत प्रमुनी मथाय छे त्यारे, (२) यारे महत प्रभु दीक्षा ले छे त्यारे, मने (3) न्यारे मत असुना ज्ञानोत्पाहना भडीસવ કરવામાં આવે છે, ત્યારે દેવેન્દ્રો ઘણી જ શીવ્રતાથી મનુષ્યલેકમાં આવે છે. આ ત્રણ કારણોને લીધે લેકાન્તિક દે પણ ઘણી જ ઝડપથી મનુષ્યલોકમાં આવે છે. આ ત્રણ કારણને લીધે સામાનિક દેવે, ત્રાસ્વિંશક દે, અગ્રસહિષી દેવીઓ, પારિષક દે, અનીકાધિપતી દેવો અને આત્મરક્ષક દે પણ ઘણી જ ઝડપથી આ મનુષ્યલેકમાં આવે છે. આ ત્રણ કારણને લીધે જ દે પિતપોતાના સિંહાસન પરથી ઉઠે છે. આ ત્રણ કારણને લીધે જ શક્રાદિ દેના આસન ચલાયમાન થાય આ ત્રણ કારણોને લીધે જ તેઓ સિંહનાદ કરે છે અને ચેલેક્ષેપ પણ કરે છે. આ બધાં કાર્યો આનદને કારણે જ તેઓ કરે છે. આ ત્રણ કારણે જ મૈત્યવૃક્ષ (દેવવૃક્ષ વિશેષ) ચલાયમાન થાય છે.