________________
५६८
स्थाना संख्यातोत्पत्ति साधाद् बुद्धया राशीकृतास्ते कतिसञ्चिताः १। तथा नकति न संख्याता इत्यकति-असंख्याता अनन्ता 'वा, अत्र असंख्यात रूपोर्थों गृह्मते तत्र ये अति-असंख्याता एकैफसमये उत्पन्नाः सन्तस्तथैव सञ्चितास्ते-अकतिसञ्चिताः । तथा यः परिमाणविशेपो न कति नाप्यकतीत्युभयमपि वक्तं शक्यते सः अवक्तव्यकः तत् संश्चिता अवक्तव्यक सश्चिताः, समये समये एकतयोत्पन्ना इत्यर्थः । उत्पद्यन्ते देवा नारताश्चैकसमये एकादयोऽसंख्येयान्ताः, । उक्तंच देवपरिमाणम्नैरयिक संचित हो जाते हैं ये कतिसंचित नैरयिक हैं, और जिनका संचय संख्यातराशि से परे होता है वे अतिसंचित-नैरयिक हैं ऐसे अमति सचित लैरयिक असंख्यात होते हैं । यहां अति-संचित पद असख्यात और अनन्त का बोधक है परन्तु यहाँ वह असख्यात का ही बोधक है क्यों कि नारकी अधिक से अधिक असंख्यात ही होते हैं अनन्त नहीं, अकतिसंचित-भसंख्यात नैरयिक वे हैं जो एक एक समय में उत्पन्न हाकर असंख्यातरूप में संचित हो जाते हैं। तथा जो परिमा. णविशेष कति और अकति इन दोनों रूप से नहीं कहा जा सके वह अक्क्तव्यक है इस प्रकार के अवक्तव्यक से जो संचित होते हैं वे अवक्तव्यासंचित नैरयिक हैं। ये एक २ समय में एक २ रूप से होते हैं । देव और नैरयिक एक समय में एक से लेकर असंख्यात तक उत्पन्न होते हैं उक्तं च देवपरिमाणम्
એક સમયમાં ઉત્પન્ન થઈને જે નારકે સચિત થઈ જાય છે તે નારકેને કતિસંચિત નારકે કહે છે સંખ્યાતથી અધિક રાશિમાં જે નારકોનો સંચય થાય છે તેમને અતિસંચિત નારકે કહે છે. એવાં અતિસંચિત નારક અસંખ્યાત હોય છે. અકતિસંચિત પદ અસંખ્યાત અને અનન્તનું બોધક હોવા છતાં પણ અહીં તેને અસંખ્યાતનું બેધક જ સમજવું જોઈએ, કારણ કે નારક છે અધિકમાં અધિક અસંખ્યાત જ હોય છે-અનંત હોતા નથી. અકતિસંચિત-અસંખ્યાત નારકે તે છે કે જે એક એક સમયે ઉત્પન્ન થઈને અસંખ્યાત રૂપે સંચય પામતા રહે છે. કતિ અને અકતિના પરિમાણ વિશેષ દ્વારા જેમને વ્યક્ત કરી શકાતા નથી તેમને અવક્તવ્યક કહે છે. આ પ્રકારના અવક્તવ્યક રૂપે જેમને સંચય થાય છે તે નારાને અવક્તવ્યક સંચિત નારકે કહે છે તેઓ એક એક સમયે એક એક રૂપે સંચિત થાય છે. દે અને નારક એક સમયમાં એકથી લઈને અસંખ્યાત સુધીની સંખ્યામાં ઉત્પન્ન થાય છે. દેવનું પરિમાણ આ પ્રમાણે કહ્યું છે–