SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानास्त्रे ५६० द्रव्येन्द्रः- द्रवति- गच्छतितांस्तान् पर्यायानिति द्रव्यम् - विवक्षितयोरतीत भविष्यदुभावयोः कारणम्, अनुभूतविवक्षितभावमनुभविष्य द्विवक्षितभावं वा वस्त्वित्यर्थः। द्रव्यलक्षणं सामान्यत इत्थं वोध्यम् 64 'भूतस्य भाविनो वा, भावस्य हि कारणं तु यल्लोके । तद् द्रव्यं तत्रज्ञैः, सचेतनाचेतनं कथितम् ॥ १ ॥” इति । तत्र सचेतन - पुरुपादि, अचेतनं काष्ठादि च भवति । एवं द्रव्यरूप इन्द्रो द्रव्येन्द्रः । नामस्थापनाद्रयाणां सविस्तरवर्णनमनुयोगद्वारसूत्रस्य मत्कृतायामनु यह इन्द्र है इस प्रकार की बुद्धि से स्थापना की प्रतिष्ठा की जाती है वह स्थापनेन्द्र है जो उन २ पर्यायों को प्राप्त करता है वह द्रव्य है यह द्रव्य अतीत और भविष्यत् भाव का कारण होता है जिससे विवक्षित भाव का पहिले अनुभव कर लिया है अथवा विवक्षित भाव का आगे वह अनुभव करेगा ऐसी वस्तु द्रव्य कही गई है सामान्य से द्रव्य का लक्षण ऐसा कहा गया है - ( भूतस्य भाविनो वा ) इत्यादि । पुरुषादि सचेतन और काष्ठादि अचेतन होता है। इस तरह द्रव्यरूप जो इन्द्र है वह द्रव्येन्द्र कहा गया है इसका अभिप्राय ऐसा है कि जिस प्रकार गद्दी पर से अलग किये गये व्यक्ति को लोकव्यवहार में राजा कहा जाता है और भविष्यत्काल में जिसे राज्यपद की प्राप्ति होती है ऐसे युवराज को राजा कहा जाना है उसी प्रकार से जिस जीव ने पूर्व में इन्द्रपद को भोग लिया है अथवा जो जीव भविष्यत्काल में આ ઈન્દ્ર છે. તે પ્રકારની બુદ્ધિથી જે સ્થાપના ( પ્રતિષ્ઠા ) કરાય છે, તેનુ. નામ સ્થાપતેન્દ્ર છે. હવે દ્રજ્યેન્દ્રના અથ સ્પષ્ટ કરવા નિમિત્તે પહેલાં દ્રવ્ય એટલે શું તે સમજાવવામાં આવે છે-જુદી જુદી પર્યાયાને પ્રાપ્ત કરનાર વસ્તુને દ્રવ્ય કહે છે તે દ્રવ્ય અતીત ( ભૂતકાલિન ) અને ભવિષ્યકાલિન ભાવનું કારણુ હાય છે જેણે અમુક ભાવને ભૂતકાળમાં અનુભવ કરી લીધેા છે અથવા અમુક ભાવના ભવિષ્યમાં અનુભવ કરવાના છે, એવી વસ્તુને દ્રવ્ય કહેવાય છે. સામાન્ય રીતે દ્રવ્યનુ આ પ્રકારનું લક્ષણ કહ્યું છે— भूतस्य भाविनो वा " त्याहि 66 પુરુષ આદિ સચેતન હોય છે અને કાષ્ઠાદિ અચેતન હાય છે. મા રીતે દ્રવ્યરૂપ જે ઇન્દ્ર છે તેને દ્રવ્યેન્દ્ર કહે છે. આ કથનનેા ભાવા નીચે પ્રમાણે છે—જેમ રાજગાદીથી અલૈંગ કરાયેલ વ્યક્તિને પણ લેકે વ્યવહારમાં તે રાજા જ કહે છે અને ભવિષ્યમાં રાજા બનનાર યુવરાજને પણ રાજા જ કહે છે, એ જ પ્રમાણે જે જીવે પહેલાં ઇન્દ્રપદ્યને ભેળવી લીધુ હાય છે, અથવા
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy