________________
४०
स्थानासूत्र लोकः ३, क्षेत्रलोकः ४, काललोकः ५, भवलोकः ६, भावलोकः ७, पर्यायलोकश्च ८ । तत्र नामस्थापने प्रसिद्ध । क्षेत्रलोकः-आकाशमात्रम् । काललोकःसमयावलिकादिः । भवलोकः-नारकादिः । स्वस्मिन् स्वस्मिन् भवे वर्तमानः । यथा मनुष्यलोको देवलोक इति । भावलोकः-औदयिकादयः पङ् भावाः । पर्यायलोकः-द्रव्याणां पर्यायमात्ररूपः ।
स एका-एकत्वसंख्याविशिष्टः । लीकस्यैकत्वं तु अविवक्षितासंख्यप्रदेशाधस्तियंगादिदिग्भेदतया सामान्यरूपेण केवलज्ञानदृश्यत्वात् ॥ मू०५ ।। १ स्थापनालोक २, द्रव्यलोक ३, क्षेत्रलोक ४, काललोक ५, भवलोक ६, भावलोक ७ और पर्यायलोक ८ नाल और स्थापना ये दो प्रसिद्ध हैं आकाशमात्र क्षेत्रलोक है समय आवलिका आदिरूप काललोक है नारकादिरूप भरलोक है जैसे अपने २ भव में वर्तमान जो मनुष्यादि हैं वे सब भवलोक हैं। औदयिक आदि जो ६ भाव हैं वे भावलोक हैं। द्रव्यों की पर्यायरूप पर्यायलोक है।
ऐसा यह लोक एकत्व संख्याविशिष्ट है, इसलोक में जो एकता कही गई है वह अविवक्षित असंख्यातदेशों से एवं अविवक्षित तिर्यगादि भेदों से कही गई है अर्थात् असंख्यातप्रदेशों की एवं तिर्यगादि दिशाभेदोंकी विवक्षा गौण करके कही गई है क्यों कि सामान्यरूप से यह इसी प्रकारसे केवलज्ञानद्वारा गम्य होता है-दृश्य होता है।सू०५॥ (२) २थापनासो, (3) द्रव्यो , (४) क्षेत्रा, (५) असो, () Max, (७) ભાવલક અને (૮) પર્યાયક નામ અને સ્થાપના, એ છે તે પ્રસિદ્ધ છે. આકાશ માત્ર ક્ષેત્ર છે. સમય, આવલિકા આદિરૂપ કાળક છે. નારક આદિરૂપ ભવલેક છે. જેમકે–પિતપતાને ભવમાં રહેલાં જે મનુષ્ય આદિ છે, તેઓ ભવલેકરૂપ છે. દયિક આદિ જે છ ભાવ છે, તે ભાવક છે અને દ્રવ્યોની પર્યાયરૂપ પર્યાયક છે.
એ આ લેક એકત્વ સંખ્યાવાળે છે. આ લેકમાં જે એક્તા પ્રકટ કરવામાં આવી છે તે અવિવક્ષિત અસંખ્યાત પ્રદેશોથી તથા અવિવક્ષિત તિગ્ર આદિ ભેદોને લીધે કહી છે. એટલે કે અસખ્યાત પ્રદેશોની અને તિર્યગાદિ દિશાભેદની વિવક્ષાને ગૌણરૂપ આપીને કહી છે, કારણ કે સામાન્યરૂપે તે આ પ્રકારે કેવળજ્ઞાન દ્વારા ગમ્ય (દેશ્ય) થાય છે કે સૂ૦ ૫ છે