________________
स्थानजससे
अथ तृतीयं स्थानं प्रारभ्यतेगतं द्वितीय स्थानं, सम्पति चतुरुद्देशात्मकं तृतीय स्थानमारभ्यते, अस्य च पूर्वस्थानेनायमभिसम्बन्धः - द्वितीयस्थाने द्विस्थानप्राप्ताः भावाः प्ररूपिताः, अस्मिस्तु क्रमप्राप्ताः त्रिस्थानकाभावाः मरूप्यन्ते । तत्र द्विस्थानकस्यान्तिमोद्देशक गताऽन्तिमसूत्रेण सहास्य तृतीयस्थानगतप्रथमोद्देशकप्रथमसूत्रस्यायं सम्बन्धःद्विस्थानके चतुर्थों देशकस्यान्तिमसूत्रे पुद्गलधर्मा उक्ताः, पुद्गलजीवयोः परस्पर सम्बन्धादत्र प्रथमसूत्रो जीवधर्मा उच्यन्ते
तृतीयस्थान-प्रथम उद्देशक द्वितीय स्थान कहा जा चुका है, अब चार उद्देशात्मक तृतीय स्थान प्रारंभ होता है इसका द्वितीयस्थान के साथ ऐसा सम्बन्ध है कि द्वितीयस्थान में विस्थानप्राप्त भावों की प्ररूपणा की गई है और इस तृतीयस्थान में क्रमप्राप्त तीन स्थानवाले भावों की प्ररूपणा होती है। द्विस्थान के अन्तिम उद्देशक में गत अन्तिमसूत्र के साथ इस तृतीयस्थान के प्रथम उद्देशक के प्रथमसूत्र का ऐसा सम्बन्ध है कि द्विस्थानक के चतुर्थ उदेशक के अन्तिम सूत्र में पुद्गलधर्मों की प्ररूपणा की गई है सो पुद्गल और जीव का परस्पर में अनादि काल से सम्बन्ध चला आ रहा है अतः अब इस स्थानक के प्रथम सूत्र में जीव धर्मों का कथन सूत्रकार कर रहे हैं-(तओ इंदा पण्णत्ता ) इत्यादि।
ત્રીજા સ્થાનને-પહેલો ઉદ્દેશક દ્વિતીય સ્થાનની પ્રરૂપણું પૂરી થઈ. હવે તૃતીય સ્થાનની પ્રરૂપણાને પ્રારંભ થાય છે. ચાર ઉદેશ દ્વારા સૂત્રકારે તૃતીય સ્થાનની પ્રરૂપણા કરી છે. દ્વિતીય સ્થાનમાં બે સ્થાનમાં ગણાવી શકાય એવા ભાવોની પ્રરૂપણું કરવામાં આવી છે. હવે આ તૃતીય સ્થાનમાં ક્રમ પ્રાપ્ત ત્રણ સ્થાનવાળા ભાવની પ્રરૂપણા કરવામાં આવશે. દ્વિતીય સ્થાનના છેલા ઉદ્દેશકના છેલલા સૂત્ર સાથે તૃતીય સ્થાનના પહેલા ઉદ્દેશકના પહેલા સૂત્રને આ પ્રમાણે સંબંધ છેદ્વિતીય સ્થાનના છેલા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં પુદ્ગલ ધર્મોની પ્રરૂપણા કરવામાં આવી છે પુદ્ગલ અને જીવને અનાદિકાળથી સંબંધ ચાલ્યો આવે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આ સ્થાનના પહેલા સૂત્રમાં જીવ
धान थन ४२ छ-" तओ इंदा पण्णचा" त्याह