________________
सुधा टीका स्था० २ उ०४ सू०४२ पल्योपमसागरोपमनिरूपणम्
पमं व्याख्यायते - योजनायामविष्कम्भगम्भीरः पल्यो मुण्डनानन्तरमेकादिसप्तान्वाहोरात्रमाऽऽग्रैर्निविडतया भृतः यः प्रतिसमय मे कैक वाला निस्सारिते सति यावता कालेन निर्लेपो निष्ठितो भवति स - कालो व्यावहारिकोद्धार पल्योपमं कथ्यते । एवं व्यावहारिकोद्धारसागरोपमं पूर्वोक्तपल्यानां दशभिः कोटीकोटीभिर्भवति । एते द्वे अपि प्ररूपणामात्रविपये एव । सूक्ष्ममुद्धारपल्योपमं तु यत्-तैरेवैकादिसप्तान्ताहोरात्रप द्वैर्दृष्टयवगाहनातोऽसंख्येयभागमात्रैः सुक्ष्मपanitata शरीरावगाहनातोऽसंख्येयगुणैः प्रत्येकमसंख्या तखण्डीकृतैव लागैर्निवितया भृतः पल्यः प्रतिसमयमेकैकस्मिन् वालाग्रे निष्कासिते सति यावता कालेन
५०५
विशेषता - उद्धार, अद्धा और क्षेत्र के भेद से पत्योपय त्रिविध कहा गया है तथा ये तीनों पत्योपम भी सूक्ष्म और व्यावहारिक के भेद से दो दो प्रकार के कहे गये हैं इनमें व्यावहारिक उद्वार पल्योपम का स्वरूप इस प्रकार से है जो एक योजन का लम्बा, एक योजन का चौड़ा और एक योजन का गहरा खड्डा हो और उसे मुण्डनान्तर एक दिन से लेकर सात दिनतक के उगे हुए बालायों से खूब दाब २ कर निeिsरूप से भर दिया जावे सो अब उसमें से एक २ बालाग्र को प्रति समय बाहर निकालना चाहिये इस तरह करते २ जितने काल में वह खड्डा उन बालाग्रों से खाली हो जाता है उतने काल का नाम व्यावहारिक उद्वारपल्योपम है इस व्यावहारिक उद्धारपल्य की १० कोटि कोटि का एक व्यावहारिक उद्वार सागरोपम होता है । अर्थात् १० कोटिकोटि व्यवहारिक उद्धारपत्यों का एक व्यावहारिक उद्धारसागरो
વિશેષતા——ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્રના ભેદથી પચેાયમના ત્રણ પ્રકાર કહ્યા છે તથા તે ત્રણે પ્રકારના પત્યેાપમના પણ સૂક્ષ્મ અને વ્યાવહારિકના ભેદથી ખો પ્રકાર કહ્યા છે. તેમાંના વ્યવહારિક ઉદ્ધાર પડ્યેાપમનું સ્વરૂપ આ પ્રકારનું છે-જે એક ચેાજન લાંબે, એક ચેાજન પહેાળા અને એક ચેાજન ઊંડા કૂવા કહ્યો છે તેને માથુ મુડાવ્યા ખાદ એકથી સાત દિવસ પર્યન્તમાં ઉગેલા કેશ ગ્રાથી ખૂબ ઠાંસી ઠાંસીને ભરી દેવા જોઇએ, પછી તેમાંથી પ્રતિ સમય એક એક કેશાગ્રને ખડ઼ાર કાઢવામાં આવે, તે આ પ્રમાણે કરતાં કરતાં જેટલા કાળમાં તે કૂવે તે કેશાગ્રાથી સ`પૂર્ણ ખાલી થઈ જાય છે, એટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પચેાપમ ” કહે છે
તે વ્યાવહારિક ઉદ્ધાર પાપમની ૧૦ કેડિટ કાર્ટના એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરાપમ થાય છે એટલે કે ૧૦ કેટિકોટિ વ્યાવહારિક ઉદ્ધાર પત્યેાના એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે,
હવે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યેાપમનું સ્વરૂપ બતાવવામા આવે છે—પૂવેક્તિ પ્રમાણુવાળા ફૂવામાં તે ખાલાગે'ના ટુકડાઓ ઠાંસી ઠાંસીને ભરી ઢો. પ્રત્યેક
६४
थ