________________
४७९
सुधा टीका स्था० २ उ०५ सू० ३८ ग्रामादीनां जीवाजीवत्वनिरूपणम् मक्षिप्तः, अतएव शीर्षप्रहेलिकायाः परतः पल्योपमाद्युपन्यासः । तत्र पल्येनोपमा यस्य तत् पल्योपमम् - असंख्यातवर्ष कोटिकोटिप्रमाणम् सागरेणोपमा यस्य तत् सागरोपमम् - पल्योपमकोटिकोटि दशकमानमिति । दशसागरोपमकोटिकोट उत्सपिणी । एवमवसर्पिणीति ॥ सू० ३७ ॥
कालविशेषवद् ग्रामादिवस्तुविशेपा अपि जीवाजीवा एवेति द्विस्थानकैः सप्तचत्वारिंशत्यैः माह
लेना चाहिये || शीर्षप्रहेलिका तक का काल सांव्यावहारिक काल संख्यातकाल कहा है इस संख्यातकाल से प्रथमपृथिवीगत नारकों की, भवनपतियों की, व्यन्तरों की, भरतक्षेत्र ऐरवत क्षेत्र में सुषम दुष्षमा के पश्चिम भाग में वर्तमान मनुष्य तिर्यञ्चों की आयुका प्रमाण मापा जाता है ।
किश्च - शीर्षप्रहेलिका से आगे भी संख्यातकाल है परन्तु वह अतिशय ज्ञान रहित जीवों के व्यवहार का विषय नहीं होता है, ऐसा समझ कर ही उसे उपमान में प्रक्षिप्त कर दिया है इसी बात को बताने के लिये शीर्षप्रहेलिका से आगे के काल को पल्योपम आदि रूप से प्रकट किया गया है । पल्य से जिसकी उपमा हो वह पल्योपस है यह पल्योपमरूप काल असंख्यात कोटि कोटि वर्ष प्रमाण का होता है। सागर से जिसकी उपमा हो वह सागरोपम है दश कोटिकोटि पल्योपस का एक सागरोपम होता है । १० कोडाकोडी सागरोपम की एक उत्सर्पिणी और १० ही कोटाकोटी सागरोपम की एक अवसर्पिणी होती है अर्थात् are कोडाकोडी सागरोपम का एक काल चक्र होता है || सू० ३७ ॥ કાળને સાંવ્યાવહારિક કાળ-સખ્યાતક,ળ કહ્યો છે. તે સખ્યાતકાળ દ્વારા પહેલી પૃથ્વીના નારકાના, ભવનપતિઓના, વ્યન્તાના, ભરતક્ષેત્ર અને એંવત ક્ષેત્રમાં સુષમષમાના પશ્ચિમ ભાગમાં વર્તમાન (વિદ્યમાન ) મનુષ્યા અને તિય”. ચેાના આયુનું પ્રમાણ માપી શકાય છે.
વળી શીષ પ્રહેલિકા પછી પણ સખ્યાતકાળ છે, પરન્તુ તે અનતિશાયી ( અતિશયજ્ઞાન વિનાના) જીવાના વ્યવહારના વિષયરૂપ હાતા નથી, એમ સમજીને જ તેને ઉપમા દ્વારા બતાવવામાં આવ્યે છે. એ વાતને અતાવવાને માટે શીષ પ્રહેલિકાથી આગળના કાળને પલ્યાપમ આરૂિપે પ્રકટ કરવામાં આ વેલ છે. પક્ષની (માટા ખાડા ) સાથે જેની ઉપમા આપી શકાય છે તેવા કાળને પચેાપમ કાળ કહે છે તે પલ્યાપમરૂપ કાળ અસખ્યાત કટિ કાટિ વર્ષ પ્રમાણવાળા હોય છે. જે કાળને સાગરની ઉપમા આપી શકાય છે, એવા કાળનું નામ સાગરાપમ કાળ છે દશ કોટિ કોટિ પલ્યાપમના એકસાગરાપમ કાળ થાય છે. ૧૦ કાડા કાડીસાગરાપમની એક ઉત્સર્પિણી થાય છે અને એટલા જ (૧૦) કાડાકાડી સાગરાપમની એક અવસર્પિણી થાય છે. સૂ. ૩૭