________________
स्थानासूत्र
-
अथ चतुथोंदेशकः प्रारभ्यतेगतस्तृतीय उद्देशकः, साम्प्रतं चतुर्थः प्रारभ्यते, अस्य च जीवाजीवनिरूपममतिबद्धस्य पूर्वेण सहाऽयमभिसम्बन्धः-पूर्वस्मिन्नुदेशके पुलधर्मा जीपवर्माश्वाभिहिताः, यत्र तु 'सर्वजीवाजीरात्मक ' मितिवाच्यम् , अनेन सम्बन्धन प्राप्त स्यास्योद्देशकस्येमान्यायानि पञ्चविंशतिः मूत्राणि-' समयाडवा' इत्यादि। ___ एवमनन्तरमुत्रेण चायं सम्बन्धः-तृतीयोदेश करयान्तिममने जीवविशेषाणामु. चत्वपक्षणो धर्मो निरूपितः, अत्र तु धर्माधिकारादेव समयादिस्थितिलक्षणो धर्मों जीवाजीवसम्बन्धी जीवाजीवतया धर्ममिगोरभेदेनोच्यते, तत्र यावन्तः काल
चौधा उद्देशेका प्रारंभ तृतीय उद्देश समाप्त हो चुका, अब चौथा उद्देशा प्रारंभ होता है इसमें जीव और अजीव का निरूपण हुआ है-तृतीय उद्वेशे के साथ इस का संबंध इस प्रकार से है-तृतीय उद्देश में पुलधर्म और जीव धर्म कहे गये हैं यहाँ सब जीवात्मक है यह कहनाहै इमी संबंध से प्राप्त उस उद्देशक के ये " समथाइ वा" इत्यादि २५ सूत्र है।
इन सूत्रोंका भी अनन्तर सूत्र के साथ ऐसा सम्बन्ध है कि तृतीय उद्देशक के अन्तिम सूत्र में जीव विशेषों का उच्चत्वरूप धन निखपित हुआ है, परन्तु यहां धर्म के अधिकार को लेकर ही जीवाजीव संबंधी समयादि स्थितिरूप जो धर्म और धर्मी के अभेद की अपेक्षा से जीवा जीवल्प से कहा जाने वाला है सो इनमें जितने भी काल के प्रमाण हैं
ચોથે ઉદેશક પ્રારંભ ત્રણ ઉદ્દેશક પૂરો થયે, હવે ચોથા ઉદ્દેશકનો પ્રારંભ થાય છે. આ ઉદ્દેશકમાં જીવ અને અજીવનું નિરૂપણ થયું છે. ત્રીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દે શકને સંબંધ આ પ્રમાણે છે-ત્રીજા ઉદ્દેશમાં પુદ્ગલધર્મ અને ધર્મનું કથન કર્યું છે. અહીં એ કહેવાનું છે કે બધાં દ્રવ્ય જીવ અને અજીરરૂપ છે. भा सधने अनुसक्षीने " समयाइ वा" इत्याहि २५ सूत्री मी આપવામાં આવ્યાં છે.
આ સૂત્રને આગલા સૂત્ર સાથે આ પ્રકારનો સંબંધ છે–ત્રીજા ઉદ્દેશકના છેલા સૂત્રમાં જીવવિશેની ઉંચાઈરૂપ ધર્મનું નિરૂપણ થયું છે. પરંતુ અહીં ધર્મના અધિકારને અનુલક્ષીને જ જીવાજીવ સંબંધી સમયાદિ સ્થિતિરૂપ જે ધર્મ છે તેને ધર્મ અને ધર્મના અભેદની અપેક્ષાએ જીવાજીવ રૂપે પ્રકટ કરવામાં આવવાનું છે. કાળના જેટલાં પ્રમાણ છે એ સૌ પ્રમાણમાં