________________
मुभा टीका स्था० २ उ० १ सू० १६ पृथिव्यादीनां विध्यनिरूपणम ३११ विकलेन्द्रियाणामसजिपञ्चन्द्रियाणां च मनोवर्जिताः पञ्च पर्याप्तयो भवन्ति । सज्ञिपवेन्द्रियाणां च पपि पर्याप्तयो जायन्ते । उक्तं च-" आहार १ सरीरि २ दियपज्जत्ती ३ आणापाण ४ भास ५ मणे ६। ___ चत्तारि पंचछप्पिय, एगिदिय-विगल-सन्नीणं ॥ १ ॥ इति ।" छाया-आहार १ शरीरे २ न्द्रियपर्याप्तिः ३ आनाण ३ भापा ५ मनांसि ।
चतस्रः पञ्च पडपि च, एकेन्द्रिय-विकल-सज्ञिनाम् || इति । मी अपि पर्याप्तयः अन्तर्मुहर्तेन निवर्त्यन्ते, तबाहारपर्याप्तिकाल एक एव द्विविधता प्रकट करने के निमित्त सत्रकार कहते हैं-पृथिवीकायिक से लेकर वनस्पति कायिक तक के जीव पर्याप्त और अपर्याप्तक के भेद से भी दो दो प्रकार के कहे गये हैं-जिन जीवों को पर्याप्त नामकर्म का उदय होता है वे पर्याप्तक और जिनको पर्याप्त नामकर्म का उदय नहीं होता है वे अपर्याप्तक हैं आहारादि पुद्गलों को ग्रहण करने की और उन्हें परिणमाने की हेतुभूत जो आत्मो की शक्ति होती है उसका नाम पर्याप्त है यह पर्याप्ति आहार, शरीर, इन्द्रिय, आनप्राण, भापा और मन इनके भेद से ६ प्रकार की है पृथिवी कायिक से लेकर वनस्पतिकायिक तक के पांच स्थावर जीवों के ४ पर्याप्तियां होती हैं भोपा पर्याप्ति और मनः पर्याप्ति के विना पांच पर्याप्तियां होती हैं संजी पञ्चेन्द्रिय जीवों के ६ पर्याप्तियां होती हैं-उक्तं च-" आहार सगरिदिय" इत्यादि।।
હવે સૂત્રકાર પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકોવિક પર્યન્તના જીવેમાં બીજી રીતે પણ વિવિધતાનું કથન કરે છે–
પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્વતના 9 પર્યાપક અને અપર્યાપ્તકના ભેદથી પણ બબ્બે પ્રકારનાં કહ્યાં છે. જે કામ પર્યાપ્ત નામ કર્મને ઉદય હોય છે તેમને પર્યાપ્તક અને જેમને પર્યાપ્ત નામકર્મનો ઉદય હોતો નથી તેમને અપર્યાપ્તક કહે છે આહારાદિ પુલને ગ્રહણ કરવાની અને તેમને પરિમાવવાના હેતુભૂત આત્માની જે શક્તિ હોય છે, તેનું નામ પર્યામિ છે તે પર્યાપ્તિ આહાર, શરીર, ઈન્દ્રિય, આનપ્રાણ, ભાષા અને મનના બેદથી છ પ્રકારની હોય છે. પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્થાન્તના પાંચ સ્થાવર જેમાં ચાર પર્યાપ્તિનો સદુભાવ હેય છે. ભારા પતિ અને મન પર્યાપ્તિને તે જીવમાં અભાવ હોય છે. સંગી પંચેન્દ્રિય જેમાં ૬ પથમિ डाय है. rj ५९ -" आहार सरीरिदिय ' ५त्यादि.