________________
२३६
nat
नैव कालेन राजगृहनगर्या वहिः प्रदेशे निर्जने वने समागत्य, एकेन चरणेनोतिष्ठन् सूर्याभिमुखं सूर्याऽऽतापनां ग्रहीतुं वाहुद्वयमूर्ध्वमुत्थाप्य शुभध्यानसंलग्नोऽभवत् । स च हृदयेऽर्हन्तं निधाय, सिद्धध्यानशिरस्त्राणं - ' टोप ' इति भाषाप्रसिद्धम्, आचार्यध्यानकवचम्, उपाध्यायध्यानरथं, साधुध्यानास्त्रं समादाय, कर्मशत्रुं विजेतुं सोत्साहमुद्यत आसीत् ।
तदा श्रेणिक भूपस्य सुमुख- दुर्मुख नामको दुतौ तदासम्नमार्गेण समागतौ । तौ च तत्र ध्यानस्थं प्रसन्नचन्द्रराजर्षिं दृष्टवन्तौ । तदा सुमुखेनोक्तम्- धन्योऽयं महात्मा, धन्याचाप्यस्य जननी जन्मभूमिश्च योऽयं सुदुस्त्यजां सुरेप्सितामपि राज्यलक्ष्मी ग्राम विहार करते हुए वे स्वल्पकाल में ही राजगृही नगरी के बाहर के निर्जन वन में आये और वह आकर वे एक चरण से खड़े हो गये और सूर्य की तरफ मुंह करके सूर्य की आतापना लेने के लिये दोनों हाथों को ऊंचा करके वे शुभ ध्यान में संलग्न हो गये उस समय उन्हों ने हृदय में अर्हन्त को विराजमान करके कर्म शत्रुओं के साथ युद्ध करना प्रारम्भ कर दिया इस युद्ध में सिद्ध भगवान् के ध्यान को उन्हों ने टोप बनाया आचार्य के ध्यानको कवच उपाध्यायके ध्यानको रथ और साधुके ध्यानको अस्त्र बनाया इस प्रकार युद्ध की सामग्री से सजधज कर वे कर्म शत्रु के साथ बड़े ही उत्साह के साथ युद्ध करने के लिये प्रवृत हो गये । इसी समय श्रेणिक राजा के सुमुख दुर्मुख नाम के दो दूत उनके पास के रास्ते से होकर निकले उन दोनों ने वहां ध्यान में तल्लीन हुए प्रसन्नचन्द्र राजऋषि को देखा देखकर सुमुख
कहा- इन महात्मा को
આવીને તેએ
એક પગને
આ રીતે તે
બન્ને હાથ
બહારના નિર્જન વનમા આવી પહાચ્યા. ત્યા આધારે, સૂની તરફ મુખ કરીને ઊભા રહ્યા. ઊ'ચા કરીને સૂર્યની આતાપના લેવા લાગ્યા, આ રીતે ઊભાં ઊભાં તે શુભધ્યાનમાં લીન થઈ ગયા. હૃદયમાં અર્હત ભગવાનને વિરાજમાન કરીને તેમનું ધ્યાન ધરીને તેમણે કમરૂપી શત્રુએની સાથે લડાઈ શરૂ કરી. કયાં કયાં શસ્ત્રોથી તેમણે તે શત્રુઓના મુકામલેા કર્યાં ? અહતના ધ્યાનને તેણે પેાતાના ટાપ મનાવ્યેા, આચાર્યના ધ્યાનને બખ્તર મનાવ્યુ, ઉપાધ્યાયના ધ્યાનને રથ અને સાધુના ધ્યાનને અસ્ર ખનાવ્યાં. આ પ્રકારની યુદ્ધની સામગ એથી સજ્જ થઇને તે કશત્રુઓની સાથે ઘણા જ ઉત્સાહપૂર્વક લડવા લાગ્યા.
આ પ્રમાણે જ્યારે તે ધ્યાનમાં મગ્ન હતા, ત્યારે શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના બે તે તે માગે થઈને નીકળ્યા. તેમણે ત્યાં ધ્યાનમાં તલ્લીન થયેલા પ્રસન્નચંદ્ર રાષિને જોયા, તેમને જોઇને સુખે દુખને