________________
२०६ ।
स्थानांनी तत्प्रतिपक्षभूता अरूपिगा=ग रूपिणः-अरूपिणः सिद्धाः । तथा-सपुद्गलाचव अपुद्गलाश्चैः । तत्र-सपुद्गलाः कर्मादिपुद्गलवन्तः संसारिणो जीवाः, तत्पतिपक्षभूताः अपुद्गला सिद्धाः । तथा-संसारसमापन्नकाश्चैव असंसारसमापनका. श्वर । तत्र-संसारसमापनकाः-संसारम-समापनका मतिपन्नाः-संसारिणो जीवाः, तद्भिना असंसारसमापनकाः-सिद्धाः । तथा-शाश्वताश्चैत्र अशाश्वताश्च । जीव हैं जितने भी शरीर सहित जीव हैं वे सब सरूपी जीय हैं और इनके प्रतिपक्षत जीव अरूपी जीव हैं जीव के साथ जब तक शरीर का सम्बन्ध रहता है तब तक वह संसारी जीव माना गया है और इसी कारण यह संस्थान वर्णादि वाला कहा गया है सिद्ध जीव शरीर से रहित होकर ही सिद्ध बने हैं अतः वे संस्थान वर्गादिवाले नहीं अरूपी कहे गये हैं लपुरल और अपुद्गल के भेद से भी जीव दो प्रकार के कहे गये हैं कर्मादिपुद्गलों सहित जीव सपुद्गल संमारी जीव हैं और इनके प्रतिपक्ष भूत जीव अपुगल लिद्ध माने गये हैं संसार समापनक और असंसार समापन्नक के भेद से भी जीव दो प्रकार के कहे गये हैं संसार का नाम भव है इस भवरूप संसार को जो प्राप्त होते रहते हैं वे संसार समापन्नक हैं ये संसार समापनक जीव संसारी जीव हैं और जो इन से भिन्न हैं भवग्रहण से रहित हैं वे अलंसार समापनक हैं ऐसे असं. આકરથી રહિત હોય છે તેમને અરૂપી કહે છે. જેટલાં શરીરયુક્ત જ છે તે બધાં સરૂપી છે અને શરીરથી રહિત હોય એવાં જીવોને અરૂપી કહ્યાં છે. જીવની સાથે જ્યાં સુધી શરીરને બંધ રહે છે, ત્યાં સુધી તે સંસારી જીવ ગણાય છે અને તે કારણે તે સંસ્થાન (આકાર) વર્ણ આદિથી યુક્ત હોય છે. સિદ્ધ છે અરૂપી હોય છે. શરીરથી રહિત થઈને જ જીવ સિદ્ધ બને છે. તેથી તેઓ સંસ્થાન, વર્ણ આદિથી રહિત હોય છે માટે જ તેમને અરૂપી માનવામાં આવે છે. સપુલ અને અપુલના ભેદથી પણ જીના બે પ્રકાર પાડી શકાય છે. કર્માદિ પુલેથી યુક્ત જીવને સપુલ જ કહે છે. સંસારી છે આ પ્રકારના હોય છે. તેનાથી ભિન્ન એવાં અપુલ જીવોમાં સિદ્ધની ગણતરી થાય છે.
સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નકના ભેદથી પણ છ બે પ્રકારના હોય છે. ભવરૂપ સંસારને જે જ પ્રાપ્ત કરતાં રહે છે તે જીવોને સંસાર સમાપન્નક કહે છે. સંસારી જી આ પ્રકારના હોય છે. જે જીવે ભવગ્રહણથી રહિત થઈ ગયાં છે તેમને અસંસાર સમાપનક કહે છે. સિદ્ધોની