________________
स्थानागसूत्रे जघन्यगुणकालकानाम् जयन्येन जघन्यसंख्याविशेषेण-एकसंख्यया गुणो-गुणनं यस्य स एकगुणः, स कालाकृष्णो वर्णो येषां ते जघन्यगुणकालकास्तेषां वर्गणा एका । तथा-उत्कर्पगुण कालकानामू अजघन्योत्कर्पगुणकालकानां च वर्गणा एकैका वोध्या । एवम्-अनेन प्रकारेण जघन्योत्कर्पाजघन्योत्कर्षभेदैः-नीलादिवर्ण वतां सुरभ्यादिगन्धवतां तिक्तादिरसवतां कठिनादिक्षान्तस्पर्शवतां च पुद्गलानां प्रत्ये कमैकैका वर्गणा वो येति ॥ मु० ५३ ॥ जघन्यगुण कृष्णवर्णवाले हैं उनकी भी वर्गणा एक है अर्थात् जिन पुदलों में पुद्गलस्कन्धों में कृष्णवर्ण एक गुना ही है ऐसे उन पुगलस्कन्धों की भी वर्गणा एक ही है यद्यपि ऐसे पुद्गलस्कन्धों की वर्गणाएं अनन्त भी होती है परन्तु फिर भी वे जघन्यगुण कृष्णवर्ण" इस एक गब्द के द्वारा वाच्य होने के समय सामान्यतः एक कही गई है। तथा जो पुनस्कन्ध उत्कृष्ट रूप से कृष्णवर्ण वाले हैं और जो पुद्गलस्कन्ध संख्याताने असख्यातगुने कृष्णवर्णवाले हैं-उनको भी वर्गणा सामान्यतः एक २ है। इसी प्रकार से जो पुद्गलस्कन्ध जघन्य उत्कर्ष और अजघन्योत्ताप रूप से नीलादि वर्ण वाले हैं जघन्य सुरभि आदि गन्धगुणवाले हैं तित्तादि रस वाल हैं और कठिनादिक्षान्तस्पर्शवाले हैं ऐसे उन पुद्गलरकन्धों की प्रत्येक की एक २ वर्गणा है ऐसा जानना चाहिये । सू०५३ ॥ ગુણિત કૃષ્ણવર્ણવાળાં છે એટલે કે જે પુલમાં પુલ ધમાં કૃષ્ણવર્ણ એકગણે જ છે, એવા પુદ્ગલ સ્ક ધોની વર્ગણ પણ એક જ હોય છે જે કે તે પુલ ધોની અનંત વર્ગણાઓ પણ હોઈ શકે છે, છતાં પણ તેઓ “જઘન્યગુણિત કૃષ્ણવર્ણ” આ એક શબ્દ દ્વારા વાગ્ય હોવાને લીધે તેમાં સામાન્યની અપેક્ષાએ એકવ પ્રકટ કરવામાં આવ્યું છે તથા જે પુલ સ્કધ ઉત્કૃષ્ટરૂપે કૃષ્ણવર્ણવાળા છે-એટલે કે જે પુલ સ્કંધ સંખ્યાલગણા અને અસંખ્યાતગણ કૃષ્ણવર્ણવાળા હોય છે, તેમની વર્ગણ પણ સામાન્યતઃ એક હોય છે એ જ પ્રમાણે જે પુદ્ગલ સ્કંધ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અજઘન્યત્કર્ષ રૂપે નીલાદિ વર્ણવાળા હોય છે, જઘન્ય સુરભિ આદિ ગધવાળા હોય છે, તિકતાદિ રસવાળા હોય છે, અને કઠિનથી લઈને રૂક્ષ પર્વતના સ્પર્શવાળા હોય છે, તે પુદ્ગલ સ્કની, પ્રત્યેકની એક એક વર્ગ હોય છે એમ સમજવું. સૂ૫૩ છે