________________
१२०
स्थानाइने द्विप्रदेशादयः जघन्यप्रदेशाः, जघन्यप्रदेशाः सन्त्येपाम् इति जघन्यप्रदेशिनस्त एव जघन्यप्रदेशिकास्तेपां तथाभूतानां स्कन्धानां - दूधणुकादीनां वर्गणा एका । जघन्यप्रदेशिका इति सर्वचनादेराकृतिगणत्वादिन्प्रत्ययः । तथा-उत्कर्पप्रदेशिकानाम्-उत्कर्पा उत्कृष्टसंख्यकाः-परमानन्ता इति यावत् प्रदेशाः अणयो येषां ते उत्कर्पप्रदेशिकाः, तेपां तथाभूतानां स्कन्धानां वर्गणा एका । एतेषां यद्यप्यनन्ता वर्गणाः सन्ति, तथापि अजघन्योत्कर्प शब्देन व्यवह्रियमाणत्वाद् वर्गणकत्वं वोध्यमिति । एवम् अनेन प्रकारेणैव जघन्यावगाहनकानाम् अवगाहन्ते-तिष्ठन्ति पुद्गला यस्यां सा-अवगाहना क्षेत्रप्रदेशरूपा, जघन्या-सर्वस्तोका अवगाहना येषां जघन्यावगाहकाः एकप्रदेशावगाढास्तेपां पुद्गलानां वर्गणा एका । तथा-उत्कइत्यादि जघन्य प्रदेशवाले स्कन्धों की वर्गणा एक है सब से कम प्रदेशों का नाम जघन्य प्रदेश है ऐसे जघन्य प्रदेश द्विप्रदेश आदि रूप होते हैं ऐसे जघन्य प्रदेश जिन स्कन्धों में होते हैं वे जघन्य प्रदेशिक या जघन्यप्रदेशी स्कन्ध हैं ऐसे उन जघन्य प्रदेशी स्कन्धों की व्यणुकादिक स्कन्धों की वर्गणा एक होती है तथा जो उत्कृष्ट प्रदेशों अणुओं वाले स्कन्ध हैं उन स्कन्धों की वर्गणा भी एक है तथा जो स्कन्ध अजघन्योस्कृष्ट प्रदेशवाले हैं-मध्य स्कन्ध रूप हैं उन स्कंधों की भी वर्गणा एक है यद्यपि इन मध्यम स्कन्धों की वगणाएं अनन्त होती हैं फिर भी ये अजघन्योत्कर्षशब्द से व्यवहियमाण-वाच्य होती हैं इसलिये इनमें एकता कही गई है इसी तरह से जो पुद्गल स्कन्ध जघन्य अवगाहनावाले हैं अर्थात् एक प्रदेशावगाही हैं उनकी भी वर्गणा एक होती है जिसमें पुद्गल रहते हैं उसका नाम अवगाहना है यह अवगाहना क्षेत्र प्रदेशरूप સૌથી ઓછાં પ્રદેશને જઘન્યપ્રદેશ કહે છે એવાં જઘન્યપ્રદેશ દિપ્રદેશ આદિ રૂપ હોય છે એવાં જધન્ય પ્રદેશો જે સ્કમાં હોય છે, તે સ્કન્ધને જઘન્યપ્રદે. શિક અથવા જઘન્યપ્રદેશ સ્ક કહે એવાં તે જઘન્યપ્રદેશી સ્કની-બે આદિ અવાળા ની વર્ગણામાં એક હોય છે. તથા ઉત્કૃષ્ટ પ્રદેશવાળા સ્કની વર્ગનું પણ એક હોય છે.તથા જે સ્કંધ અજઘન્યોત્કૃષ્ટ પ્રદેશવાળા હોય છે. એટલે કે મધ્યમ સ્કંધરૂપ હોય છે, તે સ્કંધની વગણ પણ એક હોય છે જે કે તે મધ્યમ સ્કંધેની વણાએ અનંત હોય છે, છતાં પણ તે અજઘન્યકર્ષ શબ્દથી વ્યવહિયમાણ (વા) થાય છે તેથી તેઓમાં એકતા કહેવામાં આવી છે એજ પ્રમાણે જે પુદ્ગલ કંધ જઘન્ય અવગાહનાવાળા છે–એટલે કે એક પ્રદેશાવગાહી છે તેમની પણ એક વર્ગનું હોય છે. જેમાં પુલે રહે તેનું નામ અવગાહના છે. તે અવગાહના ક્ષેત્રપ્રદેશરૂપ હોય છે. જેમની આવ