________________
सुषा टोका स्था०१ उ०१ सू०४५ सानादिनिरूपणम्
१२२ नेकविध तथापि श्रद्धानसाम्यादेकमेव । अथवा-जीवस्य एकस्मिन् समये एकमेव श्रद्धानं भवतीति हेतोरस्यै वेकत्वं विवक्षितम् ।।
ननु ज्ञाने दर्शने चावबोधसामान्यमस्ति, ततश्च तयोः को भेदः ? इति चेत्अत्रोच्यते-तत्वश्रद्धानरूपं दर्शनमुच्यते, तत्कारणं तु ज्ञानम् , इत्येवानयो दः ।
अथ चारित्रं निरूपयति-' एगे चारित्ते' इत्यादि । चर्यते-मोक्षार्थिमिरासे. व्यते इति चारित्रम्, चर्यते-गम्यते वाऽनेन नित्ताविति चारित्रम् , चहा-अष्टविधार्मणां चयस्य रित्तोरणात् निरुक्तविधिनाचरित्रं, तदेव चारित्रम्-चान्त्रिमोका एक परिणाम विशेष होता है यद्यपि यह श्रद्धानरूप परिणाम उपाधि के भेद से अनेक प्रकार का होता है फिर श्रद्धान के साम्य को लेकर यह एक ही होता है अथवा-जीव को एक समय में एक ही अडान होता है हम कारण भी इसमें एकता कही गई है ऐसा जानना चाहिये।
शंका-ज्ञान और दर्शन में अवबोध सामान्य है-सामान्यबोध है इसलिये इनमें भेद क्यों कहा गया है ?
उ०-तत्व श्रद्धानरूप दर्शन होता है और इस दर्शन का कारण ज्ञान होता है इसलिये इन दोनों में कारण कार्य की अपेक्षा से भेद माना गया है।
चारित्र का निरूपण--" एगे चरित्ते" मोक्षामिलापियों द्वारा जो सेक्ति किया जाता है उसका नाम चारित्र है अथवा गुक्ति में जिस के द्वारा जाया जाता है वह चारित्र है अथवा-आठ प्रकार से कर्मा का मन जिसके द्वारा आत्मासे रिक्त किया जाता है उसका नाम चारित्र હોય છે જે કે શ્રદ્ધારૂપ પરિણામના અનેક ભેદ કહ્યા છે, છતાં પણ શ્રદ્ધાના સામ્યની અપેક્ષાએ તેમાં એકતા બતાવવામાં આવી છે અથવા જીવને એક સમયમાં એક જ શ્રદ્ધા થતી હોય છે, તે કારણે પણ તેમાં એકતા પ્રકટ કરવામાં આવી છે, એમ સમજવું
શંકા-જ્ઞાન અને દર્શનમાં સામાન્ય બોધની અપેક્ષાએ તે એક્તા રહેલી છે. છતા તે બનેને અલગ અલગ શા માટે ગયા છે ?
ઉત્તર—દર્શન તત્ત્વશ્રદ્ધારૂપ હોય છે અને તે દર્શનનું કાર જ્ઞાન હોય છે તેથી કારણકાર્યની અપેક્ષાએ તે બન્નેમાં ભેદ માનવામાં આવેલ છે
यात्रिनु नि३५५-“एगे चारित्ते" भलिपी गर्नु રેવન કરવામાં આવે છે, તેનું નામ ચારિત્ર છે અથવા જેના દ્વારા મુક્તિ જવાય છે તે ચારિત્ર છે. અથવા આઠ પ્રકારનાં કર્મોના સમને જેના દ્વારા આતમાપથી દૂર કરવામાં આવે છે, તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમેહનીય