________________
मुंधा टो। स्था० १ उ. १ सू) १८ विक्रियास्वरूपनिरूपणम् ____ जीवानाम्-अपर्यादाय चैक्रियसमुद्धातेन वाह्यान् पुद्गलान् परितः समन्तात् अगृहीत्वा या विकुर्वणा-स्वस्वोत्पत्तिस्थाने प्रत्येकजीवकर्तृका भवधारणीयशरीररचनारूपा विक्रिया भवति, सा एका-एकत्वसंख्यावती बोध्या । पतिजीवं भवधारणीयस्यैकत्वाद् विकुर्वणाया एकत्वम् । एकलौक्रियशरीरेषु भवधारणीयमेकमेव भवति, तदपेक्षया वा कथंचिद् विकुर्वणाया एकत्वमिति । बाह्यपुद्गलानादाय तु या विकुर्वणा भवति सा तूत्तरविकुर्वणैव । इयमुत्तरविकुर्वणा तु चैक्रियलब्धिसम्पन्नस्य एकस्य जीवस्य अनेकाऽपि भवति, तस्य विचित्राभिप्रायवत्वात् तथाविधशक्तिसम्पन्नत्वाच्चेति ।
ननु अत्र सूत्रे-'अपरिआइत्ता' इत्यनेन उत्तरविकुर्वणाया व्यवच्छेदः क्रियते । से यमुत्तरविकुणा वाह्यपुद्गलादानपूर्विकैव ? भवतीत्यत्र किं प्रमाणम् इति चेत् ,
टीकार्थ-वैक्रिय समुद्घात से वाह्य पुद्गलों को सब ओर से ग्रहण किये बिना जो विक्रिया-अपने २ उत्पत्तिस्थान में प्रत्येक जीव कर्तृक भवधारणीय शरीर रचना रूप विक्रिया होती है वह एक-एकत्व संख्या वाली होती है हरएक जीवमें भवधारणीय शरीर एक ही होता है अतः विकुर्वणा में भी एकत्व होता है। ____ अथवा-समस्त वैफियशरीरों में भवधारणीय शरीर एक ही होता है इस अपेक्षा से भी कथञ्चित् विकुर्षणा में एकत्व होता है ऐसा जानना चाहिये परन्तु यायपुगलोंको ग्रहण करके जो विकुर्वणा होती है वह तो उत्तर विकुर्वणा ही होती है यह उत्तर विकुर्वणा वैक्रियलब्धि संपन्न एक जीव के अनेक भी हो सकती है क्यों कि वह जीव विचित्र अभिप्रायवाला होता है और तथाविध शक्तिवाला होता है।
ટીકાઈ–વૈકિય સમુદુઘાત દ્વારા બ્રાહ્મપુદ્ગલેને બધી બાજુએથી ગ્રહણ કર્યા વિના, જે વિકિયા–પિતતાના ઉત્પત્તિ સ્થાનમાં પ્રત્યેક જીવ કોંક ભવ ધારણીય શરીર રચનારૂપ વિકિયા–થાય છે, તે એક (એક સંખ્યાવાળા) હોય છે. દરેક જીવમાં ભવધારણીય શરીર એક જ હોય છે, તેથી વિમુર્વણામાં પણ એકત્વ હોય છે અથવા સમસ્ત કિય શરીરમાં ભવધારણીય શરીર એક જ હોય છે, તે અપેક્ષાએ પણ વિકુણામાં એકત્વ હોય છે એમ સમજવું. પરંતુ બાહ્યપુદ્ગલેને ગ્રહણ કરીને જે વિદુર્વણ થાય છે તેનું નામ તે ઉત્તર વિકુર્વણું થાય છે. તે ઉત્તર વિદુર્વણ વિકિય લબ્ધિ સંપન્ન એક જીવમાં અનેક પણ હોઈ શકે છે, કારણ કે તે જીવ વિચિત્ર (વિવિધ) અભિપ્રાયવાળો હોય છે અને તે પ્રકારની શક્તિવાળે હેય છે.