________________
समथार्थवोधिनी का द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेगौशालकस्य संवादनि० - ५६३
पञ्चशतपरिवारपरिवृत आर्द्रकमुनि र्गहावीरवन्दनाथ प्रस्थितः तत्र मार्गे द्वादश शनिरिव मार्गे मिलितो गोशालका, तेन गोशाककेन साई तस्य यया विवादो जात स्तथा पष्ठाध्यरने दर्शयति-तत्राह____गतं पञ्चमगध्ययनं सम्पति-षष्ठमध्ययनमारमते तदनेन सह अयमभिसम्बन्धः-पञ्चमाऽध्ययने यदुक्तं पुम्पोचमेनाऽनाचारधागो विधेयस्तथा-आचारपरिपालले कर्तराशनेः प्रश्नोत्तर प्रतिपादयिष्यते । अनेन सम्बन्धेनायातस्य षष्ठाध्ययनस्येदं प्रथमगाथासुत्रमाहमूलम्-पुराकडं अह ! इमं सुणेह, मेगंतयारी सोमणे पुराऽऽसी। 'ले निदेखुणो उवणेत्ता अणेगे,
. आइक्खई इंहि पुंढो वित्थरेणं ॥१॥ पांच सौ शिष्यों से परिवृत्त आद्रक नुनि भगवान महावीर को बन्दना करने के लिए रवाना हुए। मार्ग में बारहवें शनि के समान गोशालक मिल गया। उसके साथ उनका जो विवाद हुआ, उसका वर्णन छठे अध्ययन में किया गया है।
पांचवा अध्ययन समाप्त हुआ। अब छठा आरंभ करते हैं। पांचवे के साथ हलका संबंध इल प्रकार है-पांचवें अध्ययन में कहा गया है कि उत्तर पुरुष को अनाचार का त्याग करना चाहिए और आचार का पालन करना चाहिए। इस अध्ययन में अनाचार के त्यागी और आचार के पालक आईक मुनि के प्रश्नोत्तर कहे जाएंगे। इस सम्बन्ध से प्राप्त छठे अध्ययन का यह प्रथम स्चून है-'पुरा कडं अद्द ! इमं सुणेह०' इत्यादि।
તે પછી પાંચસે શિષ્યાથી ઘેરાઈને તે આદ્રક મુનિ ભગવાન મહાવીર સ્વામીને વદન કરવા માટે રવાના થયા. માર્ગમાં બારમા શનિની માફક ગોશાલક મળી ગયા. તેમની સાથે તેઓને જે વિવાદ થયે. તેના વર્ણન આ છઠ્ઠા અધ્યયનમાં કરવામાં આવેલ છે.
પાંચમું અધ્યયન સમાપ્ત કરીને હવે આ છઠ્ઠા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. પાંચમાં અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રમાણે છે.-પાંચમાં અધ્યયનમાં કહેલ છે કે-ઉત્તમ પુરૂષે અનાચારને ત્યાગ કરવો જોઈએ. અને આચારનું પાલન કરવું જોઈએ. આ અધ્યયનમાં અનાચારનો ત્યાગ કરવાવાળા, અને આચારનું પાલન કરનારા એવા આદ્રકમુનિના અને ગોશાલકના પ્રશ્નોત્તરો કહેવામાં આવશે. આ સંબંધથી પ્રાપ્ત થયેલ આ ७ मध्ययननु ५९ सूत्र 'पुराकड अद्द इमं सुणेह०' त्यहिछे,