SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकता कर्मणोः फलमनु मवन्तः स्थावरा इति कथयन्ते । अतस्ते स्थावर इति संतामपि प्राप्नुवन्ति । 'थावराउयं च णं पलिक्खीणं भवइ थावर कायटिया ते तो आउयं विप्पजहंति' स्थावरायुष्कं च खलु परिक्षीणं भवति, स्थावरकायस्थितिकाः-स्था. वरकाये स्थितियेषां ते तथा, स्थावरकास्थिति देतभूने कर्मणि नष्टे सति तेस्थावराः तदायुकं विमजहति-स्थावरायः परित्यजन्ति । 'तो आउयं विपजहिता भुजो परलोइयत्ताए पचायति' ते स्थावराः तदायुष्क विमहाय-न्यक्रम्या भूयः-पुनरपि पारलौकिकतया प्रत्यायान्ति । 'ते पाणा वि बुच्चंति ते तसा वि बुच्चंति-ते महाकाया-ते चिरटिश्या' ते-त्रसस्थावरजीवाः, माणधारणात् भाणा अप्युच्यन्ते-ते त्रसनामकर्मोदयात् बसा अप्युच्यन्ते, ते महाकाया अपि भवन्ति, योजनलक्षममाणशीरविकुर्वणात, ते चिरस्पिनिका अपि भवन्ति-त्रय. विंशत्सागरायुभावादिति ॥मू०९-७६।। धारण करते हैं। इसी-प्रकार स्थारवर जीव भी अवश्य भोगने योग्य स्थावर नाम कर्म के उदय से, स्थावर कहलाते है और इसी कारण 'स्थावर' नाम को धारण करते हैं। जब उनकी स्थावर की आयु क्षीण हो जाती है और स्थावर काय की स्थिति के कारणभूत कर्म भी क्षीण हो जाता है तय वे जीव स्थावर-आयु का त्याग कर देते हैं। स्थावरआयुष को त्याग कर वे प्रप्तपर्याप को धारण कर लेते हैं। वे प्राणी भी कहे जाते हैं, बस भी कहलाते हैं और महान शरीर वाले एवं चिरकालीन स्थिति वाले भी कहलाते हैं, अर्थात् उनमें कोई-कोई एक लाख योजन प्रमाण शरीर की विक्रिया भी करते हैं और तेतोस सागरोपम की भी स्थिति पाते हैं ॥९॥ કરે છે. આ જ પ્રમાણે સ્થાવર જીવ પણ અવશ્ય જોગવવા ગ્ય સ્થાવર નામકર્મના ઉદયથી સ્થાવર કહેવાય છે. અને એ જ કારણે સ્થાવર' નામને ધારણું કરે છે. જ્યારે તેમના સ્થાવરપણાના આયુષ્યને ક્ષય થઈ જાય છે, અને રથાવરકાયની સ્થિતિના કારણભૂત કર્મને પણ ક્ષય થઈ જાય છે. ત્યારે તે જ સ્થાવર આયુષ્યને ત્યાગ કરી દે છે. સ્થાવર આયુષ્યને ત્યાગ કરીને તેઓ ત્રસ પર્યાયને ધારણ કરી લે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. અને મોટા શરીરવાળા અને લાંબા કાળની સ્થિતિવાળા પણ કહેવાય છે. અર્થાત્ તેઓમાં કેઈઈ એક લાખ જન પ્રમાણુવાળા શરીરની વિક્રિયા પણ કરે છે. અને તેત્રીસ સાગરોપમની સ્થિતિ પણ પામે છે. આ
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy