SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १४५ 'सेऽवि' सोऽपि धनार्थी, 'लालप्पई लालप्यते-प्राणातिपातादि जनित कर्मोदयांत रोगादिग्रस्ते सति शोकाकुलः सन् अत्यर्थं पुनः पुनर्वा लपति, तथा-'मोई एई' मोहमेति-प्राप्नोति-रूपवानपि कण्डरीकवत् , धनवानपि मम्मणश्रेष्ठिवत् , धान्यवानपि तिलकवेष्ठिवत् , महता क्लेशेनाजितं वित्तं-धनम् 'तस्स' तस्य 'अन्ने' तदन्ये 'हरति' हरन्ति, तस्य च पुनर्धनोपार्जकस्य केवलं पापबन्ध एव भवतीति विचार्य प्राणातिषातादिपापकर्माणि परित्यजेत् , संयमाऽनुष्ठानमेव कर्त्तव्यमिति । धनपश्वादिकं त्यज, बन्धुबान्धवा नैवोपकरिष्यन्ति, तथापि मनुजा एतदर्थ रुदन्ति धारयन्ति च मोक्षमिव मोहम् । तस्य मोहमुपगतस्य संसारं जहतो धनमन्ये हरन्ति, इति भावः ॥१९॥ अथवा धन अभिलाषी प्राणातिपात आदि से उपार्जित फर्मों के उदय से रोगादि से ग्रस्त होने पर बार वार अतीव शोकाकुल होकर प्रलाप करता है और मोह को प्राप्त होता है। रूपवान् होने पर भी कन्दलीक के समान, धनवान होने पर भी मम्मण सेठ के समान, धान्यपान होने पर भी निगडमाथी किसान के समान । किन्तु महान् कष्ट से उपार्जित उसके धनको दूसरे हर लेते हैं। धन उपार्जनकर्ता केवल पाप का ही भागी होता है। इस प्रकार विचार कर प्राणातिपात आदि पापकर्मों का स्याग करे और संयम का हौ अनुष्ठान करे। भाय यह है कि धन एवं पशुओं आदि का त्याग करो। बन्धु पान्धष कोई उपकार नहीं कर सकते, तथापि मनुष्य उनके लिए रोते हैं और मोह को प्राप्त होकर संसार का त्याग करता है तो उसके धन को अन्य जन हर लेते हैं ॥१९॥ માટે પ્રલાપ કરે છે. અને મોહને પ્રાપ્ત કરે છે. અથવા ધનની ઈરછાવાળા પ્રાણાતિપાત વિગેરેથી ઉપાર્જન કરેલા કર્મોના ઉદયથી રોગ વિગેરેથી ગ્રસિત થાય ત્યારે વારંવાર અત્યંત શેકથી વ્યાકુલ થઈને બકવાદ કરે છે, અને મેહને પ્રાપ્ત થાય છે. રૂપ વાન હોવા છતાં પણ કદલીક સરખા ધનવાન હોવા છતાં પણ મમ્મણ શેઠની માફક, ધાન્યવાન હોવા છતાં નિગૂઢ માયાવાળા ખેડુતની જેમ, પરંતુ મહાનું કષ્ટથી મેળવેલા તેને ધનને બીજાઓ હરણ કરી લે છે. આવા પ્રકારનો વિચાર કરીને પ્રાણાતિપાત વિગેરે પાપકર્મોનો ત્યાગ કરે. અને સંયમનુ જ અનુષ્ઠાન કરતા રહે. - કહેવાનો ભાવ એ છે કે--ધન અને પશુ વિગેરેને ત્યાગ કરો, બધું બાંધવ વિગેરે કઈ ઉપકાર કરી શકતા નથી. તે પણ મનુષ્ય તેઓને માટે રહે છે. અને મેહને પ્રાપ્ત થાય છે. જ્યારે તે મોહને ત્યાગ કરીને સંસારને ત્યાગ કરે છે, ત્યારે તેના ધનને બીજાઓ હરી લે છે. सू० १९
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy