________________
सैमयार्थयोधिनी टीका प्र. श्रु. म. १० समाधिस्वरूपनिरूपणम् १३५ शगाः किं झुर्वन्ति तबाह-जायस्य' जाम्य जातमात्रस्य 'बालस्स' वालस्य 'देह' देहं-घरीरम् 'एकुन्छ' प्रकर्त्य-खण्डशःकृत्या, आत्ममुखमुत्पादयन्ति, इत्थं पापक्रियां कुर्वतोऽसंयवस्व जन्मान्तरशताऽनुवन्धि 'वेरं' वैरम् ‘पवई' प्रवर्द्धते -प्रकर्षण पद्धते । उक्तञ्च!!: ' 'विभिन्नरुचयो लोका, भवन्ति जगतीतले ।
क्रियावादाऽक्रियावादी' मन्यन्ते केचना हताः ॥१॥ . जातमात्रस्य वालस्य, कत्तयित्वा वपुर्जनाः।
आत्मनः मुखमिच्छन्ति, ये केचन दया कुतः ॥२॥
वस्तुनोऽसंयमिनां जीवैः सह शत्रुभावोऽभिवर्द्धत एवेति भावः ॥१७॥ अक्रियावादियों की मान्यता इससे विपरीत है । इन्द्रियों के दास वे अक्रियावादी क्या करते हैं, सो यहां कहा गया है-तत्काल उत्पन्न पालक के शरीर को नरमेध यज्ञ में खण्ड खण्ड करके अपने लिए सुख उत्पन्न करते हैं। इस प्रकार पाप क्रिया करने वाले असंयमी का सैकड़ों जन्मों तक चालू रहने वाला वैर बहता है। कहा भी है-'विभिन्न रुचयो लोका' इत्यादि।
'इस लोक में भिन्न भिन्न रुचिवाले मनुष्य होते हैं। अत एच कोई क्रियावाद को मानते हैं, कोई अक्रियावाद को स्वीकार करते हैं। ॥१॥ _ 'जातमात्रस्य बालस्प' इत्यादि।
'जो लोग तत्काल जन्मे हुए बालक के शरीर को काट कर अपने सुख की अभिलाषा करते हैं, उनमें दया कहां!' ॥१७॥ જે જ્ઞાન માત્રથી જ ફળની પ્રાપ્તિ થતી હતી તે મિષ્ટાન્નનું જ્ઞાન થતાં જ મુખમાં મિષ્ટાન્નના સ્વાદને અનુભવ થાત, અને ઉદરની પૂર્તિ થઈ જાત.
અક્રિયા વાદિયેની માન્યતા આનાથી જુદી છે. ઈન્દ્રિયના દાસ તે અક્રિયાવાદીયો શું કહે છે? તે અહિયા બતાવવામાં આવે છે તે આ રીતે છે.તેઓ તત્કાળ ઉત્પન્ન થયેલા બાળકના શરીરને નરમેધ યજ્ઞમાં કકડા-કકડા કરીને પિતાને માટે સુખ ઉત્પન્ન કરે છે. આવા પ્રકારની પાપક્રિયાનું આચરણ કરવાવાળા અસંયમીનું વેર સેંકડો જન્મ સુધી ચાલુ રહીને વધતું રહે
छ. यु ५९ .-विभिन्नरुचयो लोका' त्याह 1 આ લેકમાં જુદી જુદી રૂચી વાળા લેકે હોય છે. તેથી જ કઈ ક્રિયા
વાદને માને છે, અને કેઈ અક્રિયા વાદને સ્વીકાર કરે છે જેના ____ 'जातमात्रस्य वालास्य' त्या: છે, જે લોક તત્કાળ જન્મેલા બાળકના શરીરને કાપીને પિતાના સુખની ઇચ્છા રાખે છે, તેઓમાં દયાને અંશ કયાં છે ? પર ૧૭