________________
११६
सूत
इति यावत् । स एवंभूतः पुरुषः कृत्वैरत्या उपात्तकर्मोपचयः । 'ओ' इतः - अस्माल्लोकात् 'चुए' न्युतः - जन्मान्तरं मःप्तः सन् 'इदमवृदुगं' इदम् - 3 - अर्थ - दुर्गम् - अर्थतः परमार्थतः दुर्ग - दुःखस्थानम्, नरकादिकं विषयमुपेति । यस्मादेव. सुपात्तवैरभावानां सञ्चितकर्मणां जन्मान्तरे महद्दुःखमुपजायते । 'तम्हा' तस्मात्कारणात् 'मेहावी' मेधावी - मर्यादावान सम्पूर्णसमाधिगुणं जानानः । 'धम्मं' धर्मम् श्रुतचारित्रलक्षणम् 'समिक्ख' समीक्ष्य-पर्यालोच्य च - अङ्गीकृत्य | 'मुणी' मुनिः 'सन्न्रउ' सर्वनः वाह्याभ्यन्तरात् सद्गात् 'विप्पमुक्के' विमुक्त:सर्वसङ्गपरिवर्जितः सन् मोक्षगमनेक कारणं संयमानुष्ठानम् 'चरे' चरेत् स्त्र्या
रम्भादिसङ्गाद् विरहितोऽनिश्रितभावेन विहरेदिति भावः । यः कचित् प्रणिनां हिंसन् तेन सह वैरभावमनुबध्नाति स पापवृद्धिमेव करोति, तथा
,
।
असक्त पुरुष अनुकम्पा रहित होकर द्रव्य का संचय करता है और द्रव्यसंचय के निमित्त से पापों का संवय करता है । इस प्रकार द्रव्यसंचय के लिए पापो का संचय करने वाला जब इस लोक से मरता और परलोक में पहुंचता है तो वास्तव में वह दुःख के स्थान नरक आदि को प्राप्त करना है । इस प्रकार जो वैरभाव को धारण करके कर्मों का संचय करते हैं, उन्हें जन्मान्तर में घोर दुःख उठाना पड़ता है । इस कारण मेधावी अर्थात् समाधि के गुण को जानने वाला मर्यादावान् मुनि श्रुत चारित्ररूप धर्म का विचार करके, पाह्य एवं आन्तरिक संग से सर्वथा मुक्त होकर, मोक्ष के अद्वितीय कारण संग्रम का आरा धन करे । स्त्री आदि तथा आरंभ आदि रूप संग से रहित होकर निरपेक्ष भाव से विचरे ।
કસ્પાયા વિનાના થઈને દ્રવ્યના સગ્રહ કરે છે. અને દ્રવ્ય સર્ચ કરવા ને નિમિત્તથી પાપાના સગ્રહ કરે છે. આ રીતે દ્રવ્ય સંચય માટે પાપાને એકઠા કરવાવાળે જ્યારે આલાકથી મરીને પરલેાકમાં જાય છે, તે વાતવિક રીતે દુ.ખના સ્થાન રૂપ નરક વિગેરેને પ્રાપ્ત કરે છે. આ કારણુથી જે વેરભાવને ધારણ કરીને કર્મોના સંગ્રહ કરે છે, તેને જન્માન્તરમાં ઘાર એવું દુ:ખ ભેગવવું પડે છે. આ માટે મેધાવી અર્થાત્ સમાધિના ગુણેાને જાણવા વાળા મર્યાદા વાળા મુનિએ શ્રુતચારિત્રરૂપ ધર્માંના વિચાર કરીને ખાદ્ય અને તિરક સ'ગથી સદા મુક્ત થઇને મેાક્ષના અદ્વિતીય કારણ એવા સયમની આરાધના કરવી સ્ત્રી વિગેરે તથા આરભ વિગેરે પ્રકારના સંગથી રહિત થઈને નિરપેક્ષ ભાવથી વિચરે