________________
D
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् ...
'मज्जं विसयकसाया णिहा विगहा य पंचमी भणिया। ::
एस पमाय पवाओ णिहिटो, वीयरागेहि ॥१॥ . - छाया-मचं विषयकषायौ निद्राविग्रहश्च पश्चमी भणिता। . .
एते प्रमादाः प्रवादो निर्दिष्टो वीतरागैः ॥१॥ इति । एतादृशं प्रमादं मघादिकं कर्मोपादानभूतम् । 'कम्म' कर्म-आहु:
कथयन्ति तीर्थकरादयः, 'तहा' तथा 'अप्पमायं' अप्रमादम् 'अवरं' अपरम् अकर्म आहुः-कथयन्ति ते एवाऽऽचार्याः।
, . ; ___ अयं भाव-प्रमादवतो जीवस्य कर्मबन्धनं भवति । कमसहितस्य यत् क्रियाऽनुष्ठानं तबालवीयं भवति । तथा-प्रमादरहितस्य जीवस्य, कर्माऽभाषो भवति । कर्माऽभावसहितस्य यत् कर्माऽनुष्ठानं तत् पण्डितवीर्य भवति । एतदेव
टीकार्थ--जिलकी सत्ता के कारण जीव शुभ अनुष्ठान से रहित होते हैं, वह मध्य आदि प्रमाद कहलाता है। कहा भी है-'मज्ज विसय कसाया' इत्यादि।। ___ 'मद्य, विषय, कषाय, निद्रा और पांचवीं विकथा, यह पाँच प्रकार के प्रमाद वीतराग देवों ने कहे हैं। ॥१॥
यह मद्य आदि प्रमाद कर्मों के जनक हैं। इसी कारण तीर्थकर आदि इन्हें कर्म कहते हैं और प्रमादपरित्याग को अकर्म कहते हैं।
आशय यह है कि-प्रमाद्वान् जीव को कर्मपन्धन होता है और कर्मयुक्त जीव का जो क्रियाव्यापार है, वह शलवीर्य है। जो जीव प्रमाद से रहित है, उसको कर्मों का अभाव हो जाता है और कर्माभाव वाले जीव का अनुष्ठान पंडितवीर्य कहा जाता है। आशय यह
ટીકાઈ—જેની સત્તાથી જીવ શુભ અનુષ્ઠાનથી રહિત થાય છે. તે મધ विगैरे प्रभाह पाय छे. यु ५ छ-'मज्ज विसयकसाचा' त्याल મદ્ય, વિષય, કષય, નિદ્રા, અને પાંચમી વિકથા આ પાંચ પ્રકારના પ્રમાણ વીતરાગ દેએ કહેલ છે. આ મદ્ય વિગેરે પ્રમાદ કર્મોના જનક-ઉત્પન્ન કરવાવાળા છે. તે જ કારણથી તિર્થ કરો વિગેરે તેને કમ એ પ્રમાણે કહે છે. અને પ્રમાદના પરિત્યાગને અકર્મ કહે છે.
કહેવાનો હેતુ એ છે કે–પ્રમાદવાળા જીવને કર્મનું બંધન થાય છે. અને કર્મવાળા જીવને જે ક્રિયારૂપ વ્યાપ ૨ છે, તે બાલવીર્ય કહેવાય છે. જે જીવ પ્રમાદથી રહિત હોય છે, તેને કમેન અભાવ થઈ જાય છે. અને કર્મના અભાવવાળા જીવના અનુષ્ઠાનને પડિત વીર્ય કહેવાય છે. અર્થાત્ પ્રમા