SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतागसूत्रे ___ अथ सप्तमाध्ययनं प्रारभ्यतेभतं पष्ठमध्ययनम्, संप्रति सप्तममध्ययनमारभते। पष्ठानन्तरमागमिष्यतः संप्तमाध्ययनस्य षष्ठेन सहायं संवन्धः, 'नाऽसंगतं विदध्यात्' इति नियमाद संगति प्रदर्शनमावश्यकं भवति, अतः संवन्धोऽवश्यमेव दर्शनीयः । तथाहि-इह ध्यतीतानन्तरेऽध्ययने भगवतस्तीर्थकरस्य श्री वर्धमानस्वामिनो गुणाः कथिताः, सादृशगुणवन्तः सुशीलाः। एतदनन्तरं तद्विपरीताः कुशीलाः ते कथ्यन्ते, तदनेन संबन्धेनाऽऽयातस्य सप्तमाऽध्ययनस्य प्रथमम् - आधगाथाद्वयमाह'पुढवी य इत्यादि। सातवाँ अध्ययन'छठा अध्ययन समाप्त हुआ। अब सतवां प्रारंभ किया जा रहा है। छठे अध्ययन के पश्चात् आने वाले सातवें अध्ययन का उसके साथ यह सम्बन्ध है। असम्बद्ध कथन या कार्य नहीं करना चाहिए, इस नियम के अनुसार संगति प्रदर्शित करना आवश्यक होता है। अतः सम्बन्ध दिखलाना चाहिए। पिछले छठे अध्ययन में लगवान् वर्द्धमान के गुणों का कथन किया गया है। वैसे गुणों से जो युक्त होते है, वही सुशील कहलाते हैं। उनसे जो विपरीत हैं, वे कुशीलवान होते हैं, उनका कथन इस अध्ययन में लिया जाएगा। इस सम्बन्ध से प्राप्त सातवें अध्ययन की दो गाथाएँ कहते हैं-'पुढवीय आऊ' तथा एयाई कायाई' इत्यादि। -अध्ययन सात1, 2. मध्ययन ५३ यु. वे सातभा अध्ययननी २३मात थाय छे. છઠ્ઠો અધ્યયન સાથે સાતમાં અધ્યયનને સંબંધ હવે બતાવવામાં આવે છે. અસંબદ્ધ કથન કે કાર્ય કરવું જોઈએ નહીં, આ કથન અનુસાર સંગતિ (સંબંધ) પ્રદર્શિત કરવાની આવશ્યકતા રહે છે, તેથી પૂર્વ અધ્યયન સાથે, આ અધ્યયનને સંબંધ પ્રકટ કરવામાં આવે છે. છક્કા અધ્યયનમાં વર્ધમાન મહાવીર પ્રભુના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું. એવાં ગુણોથી જેઓ યુક્ત હોય છે, તેમને જ સુશીલ કહેવામાં આવે છે. પરંતુ તે ગુણ કરતાં વિપરીત ગુણેથી ( દેથી) જે યુક્ત હોય છે, તેમને કુશીલ કહે છે. એવાં કુશીલ લેકેનું કથન સાતમાં અધ્યયનમાં કરવામાં આવશે. આ પ્રકારને પૂર્વ અધ્યયન સાથે સંબંધ ધરાવતા આ સાતમાં અધ્યયનની પહેલી બે ગાથાઓ भा प्रभाने-'पुढवीय भाउ०' तथा एयाई कायाई' त्याह
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy