SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ समार्थबोधिनी टीका प्र. शु. अ. ६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ४५५ हितम् (अक्सिं) अनीदृशम् - अनन्यसदृशम् (धम्मं ) धर्म - दुर्गतिःसृतजन्तुधारकशुमस्थानस्थापकरूपम् (साहुसमिवखयाए) साधुसमीक्षया समता ( भहु) आह-कथितवानिति ॥ सू०१ ॥ " टीका - पञ्चमाध्ययनपष्टाध्ययनयोः सम्बन्धः प्रतिपादितः, अनन्तरसूत्रेण चाऽयं सम्बन्धः तीर्थकरप्रतिपादितमार्गेण ध्रुवमाचरन् पण्डितमरणमपेक्षते, इति बालमरणेन नरकप्राप्तिरिति अनन्तरसूत्रे कथितम् । तत्र भवति जिज्ञासा, यद् एतादृशधर्मस्य प्रतिपादकस्तीर्यकरः कथंभूतो येनोपदिष्टोऽयं मार्गः - इत्येतत् पृष्टवन्तः - तदेवाह - (पुच्छिस्सु) इत्यादि । अनन्तरोदितमेवंप्रकार कनरकस्वरूप श्रुम्वा संञ्जातवैराग्याः श्रमणब्राह्मगादयः केन प्रतिनादितमित्येतदिति सुधर्मस्वामिनम् -. करके कहा है ? 'आहु' यहाँ गाथा में जो बहुवचन का प्रयोग किया गया है सो आर्ष होने के कारण है ॥१॥ टीकार्थ- पाँचवें और छठे अध्ययन का सम्बन्ध कहा जा चुका है ! प्रस्तुत सूत्र का अनन्तर सूत्र के साथ यह सम्बन्ध है । इससे पहले सूत्र में कहा गया है कि साधु तीर्थकर द्वारा प्रतिपादित मार्ग पर चलता हुआ मोक्ष एवं संयम का आचरण करे और पण्डित मरण की अपेक्षा करे । बालमरण से नरक की प्राप्ति होती है । यहाँ ऐसी जिज्ञासा उत्पन्न होती है कि इस प्रकार के धर्म के प्रतिपादक तीर्थकर कैसे थे जिन्होंने इस मार्ग का उपदेश दिया है ? इस जिज्ञासा से प्रेरित होकर जो प्रश्न किया गया, उसका प्रस्तुत सूत्र में दिग्दर्शन कराया गया है । ગાથામાં આવેલ ‘આદુ’ પદમાં જે મહુવચનના પ્રયાગ કરવામાં આવ્યે છે, તે આષ હોવાને કારણે કરાયા છે. ટીકા પાંચમાં અધ્યયન સાથે છઠ્ઠા અધ્યયનના કેવા સમધ છે, તે પ્રકટ કરીને હવે સૂત્રકાર પાંચમાં અધ્યયનના છેલ્લા સૂત્ર સાથે છઠ્ઠા અધ્ય યનના પહેલા સૂત્રને સબધ પ્રકટ કરે છે. છેલ્લા સૂત્રમાં એવુ· પ્રતિપાદ્યન કરવામાં આવ્યુ` કે સાધુએ તીથ કર દ્વારા પ્રતિપાતિ માર્ગે ચાલીને સયુમનુ' પાલન કરવુ જોઈએ. તેણે પતિ મરણની જ પ્રતીક્ષા કરવી જોઈએ. ખાલમરણુ દ્વારા નરક આદિ ગતિની પ્રાપ્તિ થાય છે-મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. આ પ્રકારના ધર્માંનું પ્રતિપાદન કરનાર તીર્થંકર કેવાં હશે, એ જાણવાની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. આ પ્રકારની જિજ્ઞાસાથી પ્રેરાઈને જે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે, તેનું આ સૂત્રમાં દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે.
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy