________________
समयार्थचोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ वधपरीपहनिरुपणम् १९
टीका--'अप्पेगे' अपि एकः, अपि शब्द: संभावनायाम् , एकः कश्चित् 'लूसए' लपका क्रूरपाणी, स्वभारत क्रूर एव । यथा कुक्कुरादिः । 'खुधियं क्षुधि तम्-क्षुधार्तम् 'भिक शिक्षुकम् , भिक्षया परिभ्रमन्तं साधुम् । 'सुणी दंसति' शुनि दशति, स्वकीयदन्तैः साधोरंग विलुपति । 'तत्य तत्र अस्मिन् आघातकाले 'मंदा' अल्पसत्यतया मन्दाः अक्षाः 'वसीयंति' विपीदन्तिम्-विषादमुपगच्छन्ति । क इत्र तत्राह 'तेउपुट्ठा' तेगोभिरग्निभिः स्पृष्टाः दह्यमानाः, 'पाणिगोव' प्राणिनो जन्तवः वेदनााः सन्तो यथा विवादमुपगञ्छन्ति । यातध्यानोपहताः गात्रसंकोचनं कुर्वन्ति, एवम् अल्पमतयः साधवोऽपि क्रूरमाणिभिः अभिद्रुताः संयमाद् भ्रश्यन्ति । यतो ग्रामकण्टकानामति दुःसहत्त्वादिति तात्पर्यम् ॥८॥ मूलम्-अप्पेगे पडिभासंति पडिपंथियमागया।
पडियारगया एए जे एए एवंजीविणो॥९॥ टीकार्थ--यहां 'अपि' शब्द संभावना के अर्थ में है । कोई स्वभाव से ही क्रूर कुत्ता आदि जानवर भिक्षा के लिए अटन करते हुए भूखे साधु को काट खाता है, साधु के अंग में अपने तीक्ष्ण दांत गडा देता है, उस समय जो साधु धैर्यहीन या अल्पसत्व होते हैं, वह विषाद का अनुभव करते हैं, जैसे आग से जले हए प्राणी वेदना ले आत हो उठते हैं और आर्तध्यान से युक्त होकर अङ्गों को सिकोड लेते हैं। इसी प्रकार सत्वहीन साधु भी क्रूर प्राणी का उपद्रव होने पर संयम से गिर जाते हैं, क्योंकि ग्रामकंटक अर्थात् इन्द्रियों से प्रतिकूल स्पर्श आदि अत्यन्त ही दुस्सह होते हैं ।।८॥
ટીકાર્ય–આ સૂત્રમાં “કવિ પદ સંભાવનાના અર્થમાં વપરાયું છે કે કૅઈ વાર એવું પણું બને છે કે-ભિક્ષાને માટે ભ્રમણ કરતા સાધુને કઈ ફૂર કૂતરા આદિ જાનવર કરડે છે–સાધુના ચરણ આદિ અંગમાં તેની તીક્ષણ દાઢે ભેંકી દે છે. તે સમયે અપસવ અને શૈર્યહીન સાધુ વિષાદને અનુભવ કરે છે. જેવી રીતે અગ્નિથી દાઝેલું પ્રાણ વેદનાથી આત્ત થઈ જાય છે અને આર્તધ્યાનથી યુક્ત થઈને પિતાનાં અંગોને સંકેચી લે છે, એ જ પ્રમાણે ક્રર પ્રાણ દ્વારા ઉપદ્રવ થવાથી સત્વહીન સાધુ પણ સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે, કારણ કે ગ્રામ કંટક-ઈન્દ્રિાને પ્રતિકૂળ સ્પર્શ આદિ-સહન કરવાનું કાર્યું ઘણું જ દુષ્કર ગણાય છે. ગાથા ૮