SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थवोधिनो टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १६५ सिक्केतिभाषाप्रसिद्धवर्णदत् दर्शने विपरीतं दृश्यते मुद्रणे च सम्यगाकारण दृश्यते इति । एतादृशं सुखं परमानन्दमोक्षसुवस्य कारणं कथं स्यात, कथमपि कारणभावं नाश्रयन्ते इति । यदपि केशलोचादिकं दुःखकारणतया भवद्भिः प्रतिपादितम्, मूढ पुरुष ही उसे सुख मानते हैं किन्तु असल में सुखाभास होने के कारण वह दुःख है । कहा भी है 'दुःखात्मकेषु विषयेषु' इत्यादि । अज्ञानी जीवों की गति कैसी विपरीत होती है। जो विषय दुःखरूप हैं उन्हें वे सुखरूप मानते हैं और जो यमनियमसंयम आदि -सुखरूप हैं उन्हें दुःखल्प समझते हैं ! किसी धातु पर जो अक्षर या वर्ण अंकित किये जाते हैं, ये देखने पर उलटे दिखाई देते हैं, परन्तु -जब उन्हें मुद्रित किया जाता-छापा जाता है, तब सीधे हो जाते हैं। संसारी जीवों की सुखदुःख के विषय में ऐसी ही उलटी समझ होती है। . इस प्रकार पर पदार्थों पर अवलम्बिल, इन्द्रियों ग्राह्य, कर्मबन्ध का कारण, दुःखका मूल, क्षणविनश्वर और अनैकान्तिक विषय सुख स्वावलम्बी, इन्द्रियागोचर दुःख से अस्पृष्ट शाश्वत और ऐकान्तिक मुक्तिसुख का कारण किस प्रकार हो सकता है ? इनमें कोई अनुरू. . पना नहीं है, अतएच.आपके कथनानुसार सो विषयसुख .मोक्षसुख का कारण नहीं हो सकता। 'दुःखात्मकेषु विपयेपु' त्याह અજ્ઞાની મનુષ્યનો સ્વભાવ કેવો વિચિત્ર હોય છે! વિષયે કે જે દુઃખ રૂપ છે તેમને તેઓ સુખરૂપ માને છે, અને યમ, નિયમ, સંયમ આદિ જે સુખરૂપ વસ્તુઓ છે તેમને તેઓ દુખરૂપ સમજે છે. કઈ ધાતુના સિક્કા પર જે અક્ષર અથવા વ અંકિત કરવામાં આવે છે, તેમને જોવામાં આવે તે ઉલટા દેખાય છે, પરંતુ જ્યારે તેમને મુદ્રિત કરવામાં–છાપવામાં આવે - છે, ત્યારે તેઓ સવળા દેખાય છે. સંસારી જીવોની સુખદુખના વિષયમાં એવી જ ઊટી, સમજ હોય છે. આ પ્રકારનું પર પદાર્થો પર અવલંબિત, ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય કર્મબન્ધના કારણરૂપ, દુખનું મૂળ, ક્ષણવિનર અને અગ્નિકાન્તિક વિષયસુખ સ્વાવ-मी, छन्द्रियागोयर, हुमथी मस्पृष्ट, शयत मने सन्ति भुति सुमन કારણ કેવી રીતે હોઈ શકે? તેમની વચ્ચે કઈ પણ પ્રકારની અનુરૂપતા (સમાનતા) જ જણાતી નથી, તેથી આપના કથનાનુસાર પણ વિષયસુખ મેક્ષિ સુખનું કારણ હોઈ શકતું નથી.
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy