SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ . समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ३ अन्यतीथिकोक्ताक्षेपोत्तरम् ११७ शुभकर्मरूपाऽमितापेन 'लित्ता' लिप्ताः 'उझिया' उज्झिताः सदसद्विवेकरहिताः । तपा-'असमाहिया' असमाहिताः साधूनां विद्वेषकरणात् शुभाऽध्यवसायवर्जिता भवन्तो विचन्ते । यथा 'अरुयस्स' अरुषः अरुपोन्नणस्य 'अतिकंडूइयं' अतिकण्डूयितम्-खर्जनम् । 'न सेयं न श्रेयः यथा-व्रणस्याऽतिखर्जनं न श्रेयो भवति । अपि तु 'अवरज्झइ' अपराध्यति, तत्कण्डूयनं दोघमेवाऽऽवहति । .. अयं मावः-वयं निकिचनाः परिग्रहरहिता इति कृत्वा षड्जीवनिकायानां रक्षासाधनं पात्रायुपकरणमपि परित्यज्याऽशुद्धाहारादिकानामुपभोगेनाऽवश्यं भावी, अशुभफर्मलेगः। द्रध्यक्षेत्रकालभावानपेक्षणेन संयमोपकरणानामपि पात्रादीनां त्यागो न शुमाय । अपि तु व्रणादिकण्डूयनयत् दोपाय एव भवतीति ॥१३॥ · मिथ्यादृष्टि एवं साधुनिन्दा के द्वारा उत्पन्न अशुभ कर्मरूप अभिताप से लिप्त हो, मत् असत् के विवेक से रहित हो तथा साधुओं पर द्वेष रखने के कारण शुभ अध्यवसाय से रहित हो। याद रक्खो घाव को बहुत खुजलाना श्रेयस्कर नहीं है। उसे खुजलाने से दोष की ही उत्पत्ति होती है। तात्पर्य यह है-'हम अचिन हैं, अपरिग्रही है। ऐसा मान कर षह जीवनिकायों की रक्षा के साधन पात्र आदि उपकरणों को भी त्यागकर यदि अशुभ आहार का उपभोग करें तो दोषों से बचाव नहीं हो साना । ऐसा करने से अशुभ कर्मों का लेप अवश्य होगा। द्रव्य, क्षेत्र काल और भाछ की अपेक्षा न करके संयम के उपकरण पात्र आदि ઉપ જિત, અશુભ કર્મરૂપ અભિતાધી તમે લિસ છે, તમે સત અસના વિવેકથી વિહીન છે, તથા સાધુઓ પર દ્વેષ રાખવાને કારણે શુભ અધ્યવસમયથી પણ રહિત છે, ઘને બહુ ખંજવાળ શ્રેયસ્કર નથી ! જેમ ઘાને વધારે ને વધારે ખંજવાળવાથી ઘા વકરે છે, એ જ પ્રમાણે પોતાના દ સામે જોવાને બદલે અન્યના ગુણોને દેષરૂપે બતાવવાથી પિોતે જ તીવ્ર કર્મને બબ્ધ કરે છે. तात्पर्य छ है-मे मयिन भने मपरिग्रही छी.' मे. માનીને છકાયના જીવોની રક્ષાને માટે પાત્ર આદિ ઉપકરણોને ત્યાગ કરવામાં આવે અને ગૃહસ્થના પાત્રમાં અશુદ્ધ (દેષયુક્ત) આહારને ઉપગ કરવામાં આવે, તે સાધુ તે દેથી બચી શકતા નથી, એવું કરવાથી અશુભ કમને લેપ અવશ્ય લાગે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ વિચાર
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy