SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ आचागङ्गसूत्रे द्वितीयः २। “मुनिना मानो न कार्यों, निःसारता चार्थसारस्य चिन्तनीये" ति मानाथसाराख्यस्तृतीयः ३ । 'भोगेषु विरतिः सदा सर्वथा विधेया मुनिने'-ति ‘भोगेषु' नामकश्चतुर्थः ४ । सर्वसावद्यानुष्ठानत्यागिना मुनिना संयमयात्रानिर्वाहाथै स्वार्थारम्भ: प्रवृत्तलोकनिश्रया विहरणीयमिति 'लोकनिश्रया' नामधेयकः पञ्चमः ५ । एवं विहरता मुनिना पूर्वापर-मातापितृश्वश्रूश्वशुरादिपरिचितापरिचितसंयोगे ममता न विधेयेति 'लोकममत्वा'-ख्यः षष्ठ उद्देशः ६।। चाहिये २। तृतीय उद्देशक में-मुनिको मान न करना चाहिये; एवं धनादिक परपदार्थों में सदा असारता की भावना रखनी चाहिये ३। चतुर्थ उद्देशकमें विषयमोगों से सर्वथा (मन, वचन, कायसे) विरति भाव रखना चाहिये ४ । पाँचवें उद्देशक में सर्वसावद्यकर्मों के अनुष्ठान से रहित उस संयमी को अपने संयमयात्रा के निर्वाह के लिये अपने आरम्भादिकार्य में प्रवृत्त-गृहस्थलोगों के सहारे ही विहार करना चाहिये ५। छठवें उद्देशक में लोगों के सहारे विहार करनेवाले उस संयमी को अपने परिचित, अपरिचित तथा माता-पिता सास-ससुर आदि से मिलने की उत्कंठा भी नहीं करनी चाहिये ६। भावार्थ:-इस द्वितीय अध्ययन के प्रारंभ करने का स्पष्टीकरण करते हुए टीकाकार कहते हैं कि प्रथम अध्ययन में यह बात निर्दिष्ट की गई है कि मुनियों को पृथिवीकायिक, अपकायिक, तेजस्कायिक, वायुकायिक एवं वनस्पतिकायिक जीवों का यथार्थ स्वरूप जानकर उनके आरंभ का सदा परित्याग कर देना चाहिये, कारण कि जब तक वह મુનિને માન ન કરવું જોઈએ, તેમજ ધનાદિક પરપદાર્થોમા સદા અસારતાની ભાવના रामवीन ये 3. व्याथा देशमा-विषयलागाथी सर्वथा (भन-पयन-याथी) વિરતિભાવ રાખવું જોઈએ કે પાચમાં ઉદ્દેશકમા–સર્વસાવદ્યકર્મોના અનુષ્ઠાનથી રહિત તે સંયમીએ પિતાના સંયમયાત્રાના નિર્વાહ માટે પિતાના આરંભકાર્યમાં પ્રવૃત્ત ગૃહસ્થ લેના સહારાથી વિહાર કર જોઈએ છે. છ ઉદ્દેશકમાં– લેના સહારે વિહાર કરનાર તે સંચમીને પિતાના પરિચિત અને અપરિચિત માતા-પિતા સાસુ-સસરા આદિથી મળવાની ઉત્કંઠા પણ ન રાખવી જોઈએ ૬. | ભાવાર્થ. આ બીજા અધ્યયનને પ્રારંભ કરીને સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર કહે છે કે પ્રથમ અધ્યયનમાં એ વાત કહેવામાં આવે છે કે મુનિએ પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાચિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવનું યથાર્થ સ્વરૂપ જાણીને તેના આભને સદા પરિત્યાગ કરી દેવું જોઈએ. કારણ કે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy