________________
सम्यक्त्व-अध्य० ४ उ २
ज्ञानी यथा धर्ममाख्याति तथा दर्शयति-'आर्ताअपि' इत्यादि । आर्ताअपि =कुतश्चित् कारणात् आतुरा अपि, अथवा रागद्वेषोदयात् अन्यस्माद् वा विषयसंगवशात् प्रमत्ता अपि सन्तः प्रतिबुध्यन्ते, यथा-आताश्चिलातिपुत्रादयः, प्रमत्ताः शालिभद्रादयो धर्म विदन्ति स्म, तथा ज्ञानी पुरुषो धर्ममुपदिशतीत्यर्थः। एतस्मिन् विषये श्रद्धानं विधेयमिति दर्शयितुमाह-'यथासत्यमिदम्' इति । मया यत् कथितं कथ्यमानं च तदिदं यथासत्यं सत्यमनतिक्रम्य वर्तते-इत्यर्थः, मुमुक्षुरफिर भी जो यहां पर मनुष्यों के लिये ज्ञानी पुरुष धर्मका उपदेश देते हैं उसका कारण उनमें सर्वसंवर और सर्वविरतिरूप चारित्राराधन करने की योग्यता ही है । और उसी योग्यता को लक्षमें रख कर यह कहा गया है।
मनुष्यों के सिवाय अन्यगतियों के जीवों में यह योग्यता नहीं है। तिर्यञ्चगतिके जीव (५) पांच गुणस्थानों से आगे नहीं बढ़ सकते हैं। देवगति के जीवों में (४) चार गुणस्थानही पाये जाते हैं, अन्य गुणस्थान नहीं। मनुष्यों में ही (१४) चौदह गुणस्थानोंके आराधन करनेकी योग्यता है। इतना होने पर भी जो पर्याप्त नहीं हैं किन्तु अपर्याप्तदशावर्ती हैं, वे उपदेशके पात्र ही नहीं है।
'निर्वृत्त्यपर्यातक' ये हैं जिनकी अभी पर्याप्तियां पूर्ण नहीं हुई हैं, एक अन्तर्नुहर्त में नियम से पूर्ण हो जावेगी। 'लब्ध्यपर्याप्तक' वे है-जो पर्याप्तियों की पूर्णतासे रहित हैं, और अन्तर्मुहूर्त में जिनका भरण તે પણ જે આ ઠેકાણે “મનુષ્યને માટે જ્ઞાની પુરૂષ ધર્મનો ઉપદેશ આપે છે આવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ તેમાં સર્વ—સંવર અને સર્વવિરતિરૂપ ચારિત્ર આરાધન કરવાની યોગ્યતા જ છે. અને તે યોગ્યતાને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવેલ છે.
મનુષ્ય સિવાય બીજી ગતિઓના જીવમાં આ ગ્યતા નથી. તિર્યંચ ગતિના જીવે પાંચ ગુણસ્થાનથી આગળ વધી શકતા નથી. દેવગતિમાં છેને ચાર ગુણસ્થાન જ દેખાય છે, બીજ ગુણસ્થાને નથી. મનુષ્યમાં જ ચૌદ ગુણસ્થાન આરાધના કરવાની યેગ્યતા છે. આટલું હોવા છતાં જે પર્યાપ્ત નથી પણ અપર્યાપ્તદશાવર્ત તે ઉપદેશને પાત્ર નથી
निर्वत्यपर्याप्तक' त छ, नी ।उनु पर्याप्ति पुरी 45 नथी, मे मतभुतभा नियमयी पूल थशे. 'लवपर्याप्तक' तेरे पर्याप्तिमानी - તાથી રહિત છે, અને અંતમુહુર્તમાં જેનું મરણ અવસ્થંભાવી છે, તે સંમૂછિમ