________________
६२८
आचारागसूत्रे ज्ञानीका दिया गया धार्मिक उपदेश इस पद्धति का होता है जो पूर्वोक्तविशेषणविशिष्ट मानवों में अपने कर्तव्य मार्गकी अवश्य २ जागृति करता हुआ उन्हें धर्मकी भावनासे भावित कर देता है। यदि कोई किसी कारण से आतुर-पीडित या प्रमत्त-प्रमादशावाला भी हो तो भी वह उस उपदेशहारा प्रतियोधित हो जाता है। यही अट्टावि संता अदुवा पमत्ता" इस पद से स्पष्ट किया गया है। किसी कारणवशजो आन्ध्यानमें लवलीन है, अथवा रागद्वेष आदि कारणों से या वैषयिक किसी भी संबंध से जो प्रात्त हो रहे है। ऐसे मानव भी ज्ञानी के दिव्य उपदेश से धार्निक लाभसे संपन्न हुए है । जैसे-आत चिलातिपुत्र वगैरह और प्रमत्त शालिभद्रादिकोंने धर्मका लाभ ज्ञानीके उपदेशसे लिया है।
इस सत्र में "मनुष्यों के लिये ज्ञानी धर्मका उपदेश देते हैं" यह जो प्रकट किया गया है. उसका कारण यह है कि उनमें सर्वसंवर और सर्वविरनिरूप चारित्राराधन करनेकी अधिकारिता है। यद्यपि प्रभुका धार्मिक आख्यान-स्रोत मेघधाराकी तरह एकसी धारामें सर्वत्र पक्षपात रहित वहता है। उनकी पर्षदा-समवसरण में जो (१२) बारह प्रकारकी परिषद होती है उसमें सबके लिये प्रभुकी दिव्यवाणी एकरूपमें विना किसी भेदभावके उन २ जीवोंकी भाषामें परिणत होती है। સનીએ આપેલ ધાર્મિક ઉપદેશ પણ આ પદ્ધતિને હોય છે જે પૂર્વોક્ત વિશેપ–વિશિષ્ટ મનુષ્યોમાં પોતાના કર્તવ્ય માગની અવશ્ય અવશ્ય જાગ્રતિ કરતાં કરતા તેમાં ધર્મની ભાવના ભરી દે છે. કદાચ કઈ કઈ કારણથી પીડિત અગર પ્રમાદદશાવાળા પણ હોય તે પણ તે આ ઉપદેશદ્વારા પ્રતિબોધિત થઈ જાય છે, नाट "अट्टा वि संता अदुवा पमत्ता” ॥ पोथी २५४ अरेस छे. २९ વશ જે આધ્યાનમા તત્પર છે, અથવા રાગદ્વેષ આદિ કારણોથી યા વૈષચિક કઈ પણ સબંધથી જે પ્રમત્ત થઈ રહ્યા છે, એવા મનુષ્ય પણ જ્ઞાનીના દિવ્ય ઉપદેશથી ધાર્મિક લાભ પ્રાપ્ત કરે છે, જેમ આર્તા–ચિલતિપુત્ર વિગેરે, અને પ્રમત્ત–શાલિભદ્રાદિકોએ ધર્મને લાભ જ્ઞાનીના ઉપદેશથી લીધો છે.
આ મૂત્રમા મનુષ્યોને માટે જ્ઞાની ઘર્મને ઉપદેશ આપે છે” આ જે પ્રગટ કરેલ છે તેનું કારણ એ છે કે–તેમા સર્વસંવર અને સર્વ—વિરતિરૂપ ચારિત્ર ચારાધન કરવાની એગ્યતા છે પ્રભુનું ધાર્મિક આખ્યાનસ્ત્રોત વરસાદધારાની માફક એક ધારાથી સર્વત્ર પક્ષપાતરહિત વહે છે તેમની પર્વદા-સમવસરણ–માં જે બાર પ્રકારની પરિષદ ભરાય છે તેમાં બધાને માટે પ્રભુની દિવ્ય વાણી કોઈ પs સેદભાવ વિના-એક રૂપમાં તે તે જીવોની ભાષામાં પરિણત થાય છે,