________________
सम्यक्त्व-अध्य० ४. उ. २
६०९ ये अनास्रवाः आस्रवेतराः-व्रतविशेपाः, तेऽपि कर्मोदययशादशुभाध्यवसायवतो जन्तोरपरिस्रवाः कर्मवन्धकारणानि भवन्ति, यथा वान्तसम्यक्त्वस्य मुनेः । तथा-ये अपरिवाः कर्मवन्धहेतवः ते प्रवचनोपकारादिना क्रियमाणाः अनास्त्रवाः भवन्ति, कर्मवन्धजनका न भवन्तीत्यर्थः, यथा वालग्नानाद्यर्थं नित्यपिण्डादिग्राहकस्य । ___ यद्वा-अत्र सूत्रे चतुर्भङ्गी प्रोच्यते, तथाहिउद्यसे शुभ परिणामधारा रुकी हुई है, सावद्य क्रियाओं के करनेमें ही जिसकी प्रवृत्ति चालू रहती है, और जो ऋद्धि, रस, सात गौरवकी प्राप्ति करनेके अभिप्राय से ही तप संयमादिकोंका आराधन करता है उसके आस्रव-नवीन २ कों के आने के बार होते हैं। समकितके विना की गई समस्त ही क्रियाएं कर्मबन्धका कारण होती हैं। अज्ञानियों के तपसंयमादिक, समकित के अभावमें मिथ्यारूप-असंयमरूप होते हैं, अतः वे उसके निर्जराके हेतु न हो कर उल्टे आस्रवके ही कारण बनते हैं । समकिती के कर्मनिर्जराके लिये जितने भी संयमस्थान हैं उतने ही अज्ञानियों के कर्मबन्धके लिये असंयमस्थान भी हैं। इस विषयमें नागेश्वरी ब्राह्मणीका दृष्टान्त प्रसिद्ध है, उसके लिए परिस्रव आस्त्रवरूपसे परिणत हुए हैं।
(३) 'ये अनास्रवास्ते अपरिस्रवाः'-जिनसे कर्मवन्ध नहीं होता ऐसे जो व्रतविशेष हैं वे भी, कर्मोदयके वशसे जिसके अध्यवसाय अशुभ हो रहे हैं ऐसे अज्ञानी जीवके लिये कर्मवन्धके ही कारण होते हैं। જેની પિતાના કર્મના ઉદયથી શુભ પરિણામધારા બધ છે, સાવદ્ય-કિયાઓ કરવામાં જ જેની પ્રવૃત્તિ ચાલુ છે, અને જે કાદ્ધિ, રસ, સાત ગૌરવની પ્રાપ્તિ કરવામાં જ પસંયમાદિનું આરાધન કરે છે તેને માટે આસવના-નવા નવા કર્મોના આવવાના-દાર થાય છે. સમકિત વગર કરવામાં આવેલી બધી ક્રિયાઓ કમર બંધના કારણે થાય છે. અજ્ઞાનિઓના તપ સંયમાદિ સમતિના અભાવમાં મિ. ધ્યારૂપ-અસંયમરૂપ થાય છે, તેથી તે નિર્જરાના હેતુ ન થઈને આસવના જ કારણ બને છે. સમકિતીના કર્મનિર્જરાને માટે જેટલા પણ સંયમ–સ્થાને છે તેટલા જ અજ્ઞાનિઓના કર્મ બંધના માટે અસંયમ–સ્થાનો પણ છે. આ વિષયમાં નાગેશ્વરી બ્રાહ્મણીનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેને માટે પરિસ્ટવ, આસવરૂપથી પરિણત થયેલ છે.
(3) • ये अनासवास्ते अपरियाः' नायी नयी यता गोवा ? વ્રત-વિશેષ છે તે પણ કર્મોદયના વશથી જેના અધ્યવસાય અશુભ જ રહેલા છે, એવા અજ્ઞાની જીવન માટે કર્મબંધના જ કારણ બને છે.