________________
सम्यक्त्व-अध्य० ४. उ. १ न्धानः, अत एव सदा-सर्वस्मिन् काले, आगतप्रज्ञान:-उत्तरोत्तरप्रवर्धमानहेयोपादेयविवेकपरिणामः सन् , प्रमत्तान्-असंयतान् , बहिः आहेतधर्माद्वहिरवस्थितान् अलब्धसम्यक्त्वान् इति यावत् , पश्य। दृष्ट्वा च अप्रमत्तः पञ्चविधप्रमादरहितः सन् सदा अविच्छेदेन पराक्रमेथा: मोभतरुवीजस्य सम्यक्त्वस्य लाभार्थ रक्षणार्थच हो कर असंयमी जीवों के संसर्ग से सदा दूर रहो। एवं स्वकर्तव्य में अप्रमत्त हो सम्यग्दर्शन की प्राप्ति और उसका रक्षण करने के लिए, अथवा कर्म शत्रुओं पर विजय पानेके लिये कटिबद्ध रहो । हे जम्बू ! मैंने जैसा भगवान से सुना है वैसा ही तुम्हें कहता हूं।
इस सूत्रमें जम्बूस्वामीको संवोधन करते हुए श्रीसुधर्मास्वामी कहते हैं कि-हे जम्बू ! जब प्रत्येक प्राणीका लक्ष्य मोक्षकी प्राप्ति करनेका है तो उसका यह प्रधान कर्तव्य है कि वह सर्वप्रथम सम्यग्दर्शन की प्राप्ति करनेके लिये अहर्निश-सदा कटिबद्ध रहे, कारण कि-एक तो इसके अभाव में मुक्ति की प्राप्ति नहीं हो सकती, दूसरे सांसारिक अनन्त कष्टों का अन्त भी नहीं आ सकता । यद्यपि यह बात निश्चित है कि मिथ्यादृष्टि जीव अपने संसर्ग से मिथ्यात्वकी स्थापना करने में कसर नहीं रखते हैं तो भी भव्य जीवका कर्तव्य है कि वह ऐसे समयमें अपनी विशुद्ध परिणामवाराको न रोके; किन्तु परिणामों में विशुद्धता जिस प्रकारसे वढे उस प्रकार से उसको बढ़ाने का उत्तरोत्तर प्रयत्न करता જીના સંસર્ગથી સદા દૂર રહો, અને કર્તવ્યમાં અપ્રમત્ત થાવ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને તેના રક્ષણ માટે, અથવા કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવાને માટે કટિબદ્ધ રહો. હે જમ્મુ ! જેમ ભગવાન પાસેથી સાંભળ્યું છે તેમ તમને કહું છું.
આ સૂત્રમાં જબૂસ્વામીને સંબોધન કરીને શ્રીસુધર્માસ્વામી કહે છે કેહે જબ્બ ! જ્યારે દરેક પ્રાણીનું લક્ષ મોક્ષની પ્રાપ્તિ કરવાનું છે તે તેનું એ મુખ્ય કર્તવ્ય છે કે પહેલાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવાને માટે હમેશાં તૈયાર રહે, કારણ કે એક તે તેના અભાવમાં મુક્તિની પ્રાપ્તિ થતી નથી, તેમજ બીજું સાંસારિક અનંત દુઃખો અંત પણ નથી આવતું. જો કે આ વાત નિશ્ચિત છે કે મિથ્યાષ્ટિ જીવ પિતાના સંસર્ગથી મિથ્યાત્વની સ્થાપના કરવામાં કસર રાખતો નથી, તે પણ ભવ્ય જીવનું કર્તવ્ય છે કે તે આવા સમયમાં પોતાની વિશુદ્ધ પરિણામધારાને ન રોકી રાખે, પણ પરિણામ વિશુદ્વના જે પ્રકારે વધે તે પ્રકારે, તેને વધારવામાં ઉત્તરોત્તર પ્રયત્ન કરતા રહે. એનાથી હેયપદેયનો વિવેક જાગશે