SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्र विशुद्धिपरिणाममकर्षे सोत्साहं प्रयतमानो भव । यद्वा-पराक्रमेथाः अष्टविधकर्मशत्रून् विजेतुं विशुद्धिपरिणामप्रकर्षेण वीर्यगुणसामर्थ्यमुद्भावयेत्यर्थः । इति-अधिकारपरिसमाप्तौ, ब्रवीमि-भगवन्मुखाद्यथा श्रुतं तथा कथयामीत्यर्थः ॥ सू० १० ॥ ॥ इति चतुर्थाध्ययने प्रथम उद्देशः सम्पूर्णः ॥ ४-१॥ रहे । इससे हेयोपादेयका विवेक जागृत होगा और इस विवेकवुद्धिसे वह यह समझ सकेगा कि 'जो समकितसे शुन्य हैं वे इस धर्मसे बहिभूत हैं अतः मैं भी पांच प्रकारके प्रमादोंका त्याग कर मोक्षतरु का बीजस्वरूप समकितकी प्राप्ति करनेमें, और प्राप्त समकित की रक्षा करने में कारणभूत विशुद्ध परिणाम धाराके बढ़ानेमें सदा यत्न करता रहूं।' अथवा 'इस अनन्त संसारमें अनन्तकष्टप्रदाता कर्मरूप शत्रुही हैं; अतः इन्हें परास्त करनेके लिये भी मैं अपने भीतर विशुद्ध परिणामोंकी धारा यहा कर वीर्यगुणस्वरूप अपनी शक्तिका विकास करूं तो अवश्य ही सफलता प्राप्त कर लूंगा' इस प्रकार सदा उस भव्य जीव को उत्साहित रहना चाहिये। सू० १०॥ ॥ चतुर्थ अध्ययन का प्रथम उद्देशक संपूर्ण ॥४-१॥ અને આ વિવેકબુદ્ધિથી તે એ સમજી શકશે કે “જે સમકિતથી શૂન્ય છે તે આ ધર્મથી બહિર્ભત છે, તેથી હું પણ પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગીને મોક્ષવૃક્ષના બીજસ્વરૂપ સમતિની પ્રાપ્તિ કરવામાં, અને મેળવેલાં સમકિતની રક્ષા કરવામાં કારણભૂત વિશુદ્ધ પરિણામધારાને વધારવામાં હમેશા યત્ન કરતો રહું.” અથવા“આ અનન્ત સંસારમાં અન ત દુ ખ આપવાવાળા કર્મરૂપ શત્રુ જ છે, તેને પરાજય કરવાને માટે પણ મારા અંતરની વિશુદ્ધ પરિણામોની ધારા વહાવીને વીર્યગુણસ્વરૂપ મારી શક્તિને વિકાસ કરું તે અવશ્ય સફળતા પ્રાપ્ત થશે એવા પ્રકારે હમેશા ભવ્ય જીવે ઉત્સાહી રહેવું જોઈએ. આ સૂત્ર ૧ ચોથા અધ્યયનને પ્રથમ ઉદ્દેશ સંપૂર્ણ ૪-૧
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy