SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ५९१ सम्यक्त्व-अध्य० ४. उ. १ ___ यद्वा-द्रव्यतः ये उत्थिताः, अनुत्थिताः, तेषु तेषु वा । यथा-उत्थितेष्वेकादशसु गणधरेषु श्रीवर्धमानस्वामिना भगवता धर्म उपदिष्टः। अनुत्थितेषु यथा चण्डकौशिकादिषु । तथा उपस्थितेषु वा =धर्म श्रोतुं ग्रहीतुं वा थे वाञ्छन्ति ते उपस्थितास्तेषु वा, यथा चिलातिपुत्रादिषु । अनुपस्थितेषु वा-तद्विपरीता अनुपस्थिताः तेषु वा, यथा-इन्द्रनागादिषु, अनिच्छयाऽपि श्रवणेन कर्मपरिणामवैचित्र्यात् तेषां क्षयोपशमसंभवात्, यथा रोहकचोरस्य क्षयोपशमः संजातः। उपस्थितानुपस्थितेष्वपि समानस्तदुपदेशो भवतीत्यर्थः। उनके उपदेशका प्रवाह उभयसाधारण (दोनोंके लिये समान) था।अथवा जो जीव धर्माचरण से उस समय बाह्य भी थे, किंतु भगवानके दिव्य उपदेशका पान कर जो सुमार्ग में आनेकी योग्यता रखते थे, उन्हें भी प्रभुने धर्मका उपदेश दिया । जैसे-ग्यारह (११) गणधर जो द्रव्यतः उत्थित थे उन्हें श्रीवर्धमानप्रभुने सद्धर्मका स्वरूप समझा कर सन्मार्गगामी किया । अनुत्थितों में भी इसी प्रकार से प्रभुके उपदेशका प्रवाह बहा है, जैसे चण्डकौशिकादिकों में । धर्मको सुननेकी अभिलाषा रखनेवाला चिलातिपुत्रादिकोंको, और अनुपस्थित-इससे बहिर्भूत इन्द्रनागादिकों को भी प्रभुने अपने धर्म के उपदेशका पान कराया है। धर्मके जाननेकी अभिलाषा से रहित प्राणी को भी जो धर्म सुनाया जाता है उसका कारण यही है कि जिस प्रकार अनिच्छा से पिया हुआ भी अमृत अपने गुण को प्रकट करता है उसी प्रकार श्रुतधर्म भी कर्म के परिणमनकी विचित्रता से क्षयोपशम का कारण होता हुआ अपना प्रभाव દેશપ્રવાહ બનેને માટે સાધારણ–બરાબર છે. અથવા જે જીવો ધર્માચરણથી તે વખત બહાર પણ હતા, કિન્તુ ભગવાનના દિવ્ય ઉપદેશનું પાન કરીને જે સુમાર્ગમાં આવવાની ચેગ્યતા રાખતા હતા, તેને પણ ભગવાને ઉપદેશ આપ્યો જેમ ગ્યારહ (૧૧) ગણધરે જે દ્રવ્યથી ઉસ્થિત હતા તેઓને શ્રીવર્ધમાન પ્રભુએ સદુધર્મનું સ્વરૂપ સમજાવીને સન્માર્ગ તરફ વાળ્યા. અનુસ્થિતિમાં પણ આ પ્રકારે પ્રભુને ઉપદેશપ્રવાહ ચાલે છે, જેમ ચંડકૌશિકાદિકોમાં. ઉપસ્થિત-ધર્મને સાંભળવાની અભિલાષા રાખવાવાળા ચિલાતિપુત્રાદિકોને, અને અનુપસ્થિતએનાથી બહિર્મેત ઈન્દ્રનાગાદિકોને પણ પ્રભુએ પિતાના ધર્મના ઉપદેશનું પાન કરાવ્યું છે ધર્મ સાંભળવાની અભિલાષાથી રહિત પ્રાણીને પણ જે ધર્મ સંભળાવવામાં આવે છે તેનું કારણ એ જ છે કે જે પ્રકારે અનિચ્છાથી પિવાએલું પણ અમૃત પિતાના ગુણને પ્રગટ કરે છે, તે જ પ્રકારે મૃતધર્મ પણ કર્મના પરિણમનની વિચિત્રતાથી ક્ષચપશમનું કારણ થતા પિતાને પ્રભાવ પ્રગટ કરે છે.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy