________________
आचारागसूत्रे अत एवैप नित्यः अविनाशी, सर्वदा पञ्चसु महाविदेहेषु सद्भावात् । तथा शाश्वतः शाश्वतगतिकारणत्वात् , यद्वा-यतो नित्यस्तस्माच्छाश्वतः । अयमेव धर्मः श्रद्धेयो ग्राह्यश्चेत्यत्र हेतुं प्रदर्शयन् विशेषणान्तरमाह-' समेत्य' इत्यादि । लोकंपजीवनिकायं दुःखदावानलान्तःपतितं, समेत्य केवलज्ञानेन प्रत्यक्षतया विज्ञाय, खेदज्ञैः सर्वप्राणिदुःखाभिज्ञैस्तीर्थकरैः, प्रवेदितः प्रतिबोधितः। धर्मोऽयं मया न स्वमनीपाकल्पित इति च सुधर्मस्वामिना शिष्यमुद्दिश्य सूचितम् । ___ तीर्थंकराणामुपदेशो यथा भवति, तं प्रकारमाह-तद् यथेत्यादि । यथा येन प्रकारेण तत् प्रतिबोधितं तत् प्रदर्शयामीत्यर्थः । उत्थितेषु वा-उत्थिताः धर्माचरणार्थमुधताः, तेषु वा, तथा अनुत्थितेषु अनुत्थिताः-तद्विपरीतास्तेषु वा । उत्थिताऽनुत्थितसाधारणस्तदुपदेशो भवतीत्यर्थः । योग्य है। यह अन्य विशेषणों के द्वारा खुलासा करते हुए श्रीसुधर्मास्वामी कहते हैं कि-समस्त जीवों के नाना प्रकार के क्लेशोंके ज्ञाता श्रीतीर्थङ्कर प्रभुने दाखरूपी दावानलसे जलते हए इस पड़जीवनिकायस्वरूप लोक को अपने केवलज्ञानसे प्रत्यक्ष कर इसी धर्मका उपदेश दिया है, अतः धर्मके आदि प्रवर्तक श्री तीर्थङ्कर प्रभु ही हैं । इस प्रकार श्रीसुधर्मास्वामी अपने शिष्य जम्बूस्वामीसे सूचित किया है कि मैंने अपनी कल्पना से कुछ भी नहीं कहा है। - उन तीर्थङ्करोंका उपदेश-प्रवाह जिस एकरूपसे जहां २ बहा उसी को प्रकट करते हुए श्रीसुधर्मास्वामी कहते हैं कि उनका उपदेश सिर्फ उन्हीं जीवोंके लिये नहीं हुआ जो धर्माचरण करनेमें उस्थित-उद्यत थे, किन्तु जो अनुत्थित-अनुद्यत थे उन्हें भी प्रभुने धर्म समझाया, अर्थात् ધર્મ, શ્રદ્ધા કરવા યોગ્ય અને પ્રહણ કરવાયોગ્ય છે. આ વાતની અન્ય વિશેષણોદ્વારા ખુલાસો કરતાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે–સમસ્ત જીવોના નાના પ્રકારના કલેશેના જ્ઞાતા શ્રી તીર્થંકરપ્રભુએ દુઃખરૂપી દાવાનળથી બળતાં આ જીવનિકાયસ્વરૂપ લોકને પિતાના કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ કરીને આ જ ધર્મને ઉપદેશ આપે છે. એથી આ ધર્મના આદિપ્રવર્તક શ્રી તીર્થંકરપ્રભુ જ છે, આ પ્રકારે શ્રીસુધર્માસ્વામી પિતાના શિષ્ય જ બુસ્વામીને સૂચિત કરે છે કે-મેં મારી પિતાની કલ્પનાથી કાઈ પણ નથી કહ્યું - આ તીર્થકરોને ઉપદેશ-પ્રવાહ જે એકરૂપથી જ્યાં જ્યાં થયે તેને જ પ્રકાશિત કરતા શ્રીમુધર્માસ્વામી કહે છે કે–એમને ઉપદેશ કેવલ તેવા છે માટે નથી થયે કે જે ધર્માચરણ કરવામા ઉદ્યત હતા, કિન્તુ જે જીવો ધર્માચરણ કરવામાં અનુઘત હતા તેમને પણ પ્રભુએ ધર્મ સમજાવ્યો. અર્થાત્ એમને ઉપ