SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ - सम्यक्त्व-अध्यं० ४. उ. सम्यक्त्वमोहनीयस्य स्वरूपम्यस्य कर्मणः प्रभावात् जीवाजीवादिनयतत्त्वेषु श्रद्धा समुत्पद्यते तत् सम्यक्त्वमोहनीयम् । यथा-उपनेत्रं नेत्रावरकं सदपि दृष्टिं न प्रतिरुणद्धि, तथैव सम्यक्त्वमोहनीयमावरणस्वरूपमपि सद् विशुद्धत्वात् तत्त्वात् श्रद्धानं नहि विघातयति, तस्मात् सम्यक्त्वमोहनीयकर्मत एव नवतत्त्वेषु श्रद्धा, भवतीति सिद्धम् । अपूर्वकरणाध्यवसायेन यस्य मिथ्यात्वपुद्गलपुञ्जस्य मिथ्यात्वस्वभावोऽपनीतः स शोधितमिथ्यात्वपुद्गलपुञ्जः, स एव तत्वार्थश्रद्धानरूपस्य जीवपरिणामस्यानावरकत्वादुपचारतः सम्यक्त्वमुच्यते। ___ सम्यक्त्वमोहनीयका स्वरूप इस प्रकार है-जिस कर्मके प्रभाव से जीवादिक नौ तत्त्वों में जीवको श्रद्धा उत्पन्न होती है उसका नाम सम्यक्त्वमोहनीय है। जिस प्रकार चश्मा नेत्रोंका प्रतिबन्धक होता हुआ भी पदार्थों के देखने में दृष्टिका विघात नहीं करता, उसी प्रकार यह सम्यक्त्वमोहनीय कर्म यद्यपि मिथ्यात्वका अंश होने से आवरण स्वरूप है तो भी उसका शोधित अंश होने की वजह से विशुद्ध है, इसलिये वह तत्त्वश्रद्वान का विघातक नहीं होता है । जीव को नव तत्त्वों में श्रद्धा इसी सम्यक्त्वमोहनीय के द्वारा उत्पन्न होती है । यद्यपि यह मिथ्यात्व काही अंश है तो भी श्रद्धा का विघातक नहीं है, कारण कि अपूर्वकरणरूप परिणाम इसमें से श्रद्धाविघातक अंश को, कि जिसका दूसरा नाम मिथ्यात्व स्वभाव है; दूर कर देता है। यह शोधित मिथ्यात्वपुद्गलपुंज સમ્યક્ત્વ મોહનીયનું સ્વરૂપ આ પ્રકારે છે સમ્યકત્રમેહનીયનું સ્વરૂપ—જે કર્મના પ્રભાવથી જીવાદિક નવ તમાં જીવને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેનું નામ સમ્યક્ત્વમોહનીય છે. જેવી રીતે ચશ્મા નેના પ્રતિબંધક હોવા છતાં પણ પદાર્થોના દેખવામાં દષ્ટિનો વિઘાત નથી કરતાં તેમ આ સમ્યત્વમોહનીય કર્મ જે કે મિથ્યાત્વને અંશ હોવાથી આવરણસ્વરૂપ છે તે પણ તેના શોધિત અંશ હોવાથી વિશુદ્ધ છે, તેથી તે તત્વશ્રદ્ધાનને વિઘાતક નથી થતું. જીવને નવતમાં શ્રદ્ધા આ સમ્યક્ત્વ–મોહનીય દ્વારા ઉત્પન્ન થાય છે, જો કે આ મિથ્યાત્વનો જ અંશ છે તે પણ શ્રદ્ધાને વિઘાતક નથી. કારણ કે અપૂર્વકરણરૂપ પરિણામ આમાંથી શ્રદ્ધાવિઘાતક અશેને જેનું બીજું નામ મિથ્યાત્વસ્વભાવ છે તેને દૂર કરે છે. આ શધિત મિથ્યાત્વપુગલપંજ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy