________________
संम्पप-प्रप) ४. उ.१
५७ श्रेणिगतस्य । तत्रोपशमश्रेणिगतः सम्यक्त्वी देशप्रतिपातेन सर्वप्रतिपातेन वा प्रतिपतति-मिथ्यात्वमवाप्नोति । अस्मिन् सम्यक्त्वे प्राप्ते सति जीवस्य पदार्थानां स्फुटतया निश्शङ्ख प्रतीतिर्जन्मान्धस्य नेत्रलाभे सतीव जायते। सदौषधसेवनेन रोगे प्रतिनिवृत्ते व्याधितेनेव मिथ्यात्वमहारोगेऽपगते सत्यपूर्व आनन्दोऽनुभूयते जीवेन।
ग्रन्थिभेदजन्यमौपशमिकसम्यक्त्वमनादिमिथ्यात्विभव्यानां भवति । इदं च प्रथमोपशमसम्यक्त्वमित्यपि कथ्यते। उपशमश्रेणिभाविन औपशमिकसम्यक्त्वस्य को होता है। उपशमश्रेणिप्राप्त जीव नियमसे वहां से सर्वदेशके प्रतिपात से अथवा एकदेशके प्रतिपात से नीचे के गुणस्थानको प्राप्त हो जाता है। ___ जैसे--जन्मान्धको नेत्रके लाभ होने पर पदार्थों की प्रतीति विना किसी सन्देह के स्फुटरूपसे होने लगती है उसी प्रकार इस सम्यक्त्व के प्राप्त होने पर जीवादि पदार्थोंकी प्रतीति भी विना किसी सन्देह के स्फुटरूप से जीवको होती है। तथा जिस प्रकार निर्दोष औषध के सेवन से रोगके चले जाने पर रोगी पुरुप अपूर्व आनन्दका अनुभव करता है, उसी प्रकार मिथ्यात्व महारोगके नष्ट होने पर इस समकित वाला जीव भी अपूर्व आनन्दका अनुभव करता है।
ग्रंथिभेद से उत्पन्न सम्यक्त्व (औपशमिक सम्यक्त्व ) अनादि. मिथ्यादृष्टिभव्यजीवों के होता है। इस सम्यक्त्वका दूसरा नाम प्रथપરિણામવાળા જીવને થાય છે. બીજી ઉપશમશ્રેણિયાત જીવને થાય છે. ઉપશમશ્રેણિપ્રાપ્ત જીવ નિયમથી ત્યાંથી સર્વ દેશના પ્રતિપાતથી અથવા એક દેશના પ્રતિપાતથી નીચેના ગુણસ્થાનમાં આવીને આખરે મિથ્યાત્વગુણસ્થાનને પ્રાપ્ત यह तय छे.
જેવી રીતે જન્માંધને નેત્રને લાભ થતાં જ પદાર્થોની પ્રતીતિ કઈ જાતના સંદેહ વિના સ્કુટરૂપથી થવા માંડે છે, તે પ્રકારે આ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જ જીવાદિ પદાર્થોની પ્રતીતિ પણ કઈ જાતના સંદેહ વગર સ્કૂટરૂપથી જીવને થાય છે. તથા જે પ્રકારે નિર્દોષ ઔષધના સેવનથી રોગને નાશ થતાં જ રોગી પુરૂષ અપૂર્વ આનંદને અનુભવ કરે છે તેવી રીતે મિથ્યાત્વ–મહારોગને નાશ થતાં જ આ સમ્યક્ત્વવાળા જીવ પણ અપૂર્વ આનંદનો અનુભવ કરે છે.
नि-नयी ५ नभ्य५८ (औपशभि:-सभ्यत्व) नादिभिथ्याદષ્ટિ ભવ્ય જીને થાય છે. આ સમ્યક્ત્વનું બીજું નામ પ્રથમ શમસંખ્યત્વ