SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ५६० आयारागसूत्रे यथामत्तिकरणम् , अपूर्वकरणम् , अनिवृत्तिकरणं चेति । यथा-अनादिसंसिद्धप्रकारेण प्रवृत्तिः अवर्तमान-यथाप्रत्ति, क्रियते कर्मक्षपणमनेनेति करणं-जीवपरिणाम रूपम् । यथाप्रवृत्ति च तत् करणं चेति यथाप्रवृत्तिकरणम् । एवमुत्तस्त्रापि करणशब्देन कर्मधारयो बोध्यः । एवं चानादिकालात् कर्मक्षपणप्रवृत्तोऽध्यवसायविशेषो यथाप्रवृत्तिकरणमिति फलितम् । एतानि त्रीण्यपि करणानि भव्यानां भवन्ति । अभव्यानां तु प्रथममेव यथाप्रवृत्तिकरणं भवति नेतरद्वयम् । ___ अनादि परंपरा से जो प्रवर्त्तमान है वह यथाप्रवृत्ति है, तथा कर्म क्षय जिसके द्वारा किया जाता है वह करण है, यह करण जीवका परिगामस्वरूप ही है। यथाप्रवृत्तिरूप जो करण है उसका नाम यथाप्रवृत्तिकरण है। यह इसका निरुक्त-अर्थ है। इसी प्रकार आगे भी करण शब्द के साथ कर्मधारय समास का संबंध कर लेना चाहिये । इस प्रकार अनादि कालसे कर्मक्षय करने में प्रवृत्त जीवका परिणामविशेष ही यथाप्रवृत्तिकरण है, यही इसका फलितार्थ है। ये तीन करण भव्यों के होते हैं। अभव्यों के सिर्फ प्रथम ही करण होता है, अन्तके दो नहीं होते। ___यथाप्रवृत्तिकरणरूप परिणाम जीवके होता ही रहता है । इसके द्वारा जीव उदयमें आये हुए ज्ञानावरणीयादिक आठ कर्माकी प्रकृतियों का क्षय करता रहता है। इस लिये इस परिणामके कर्मक्षय का कारण होने से जीव इसके बल पर यथासंभव कर्मस्थितिका क्षय करता हुआ घन-कठिनतर रागदेपरूपी ग्रन्धिके समीप तक पहुँच जाता है। यह प्रन्थि અનાદિ પર પરાથી જે પ્રવર્તમાન છે તે યથાપ્રવૃત્તિ છે, અને કર્મક્ષય જેના દ્વારા કરવામાં આવે છે તે કરણ છે. આ કરણ જીવના પરિણામસ્વરૂપ છે યથાપ્રવૃત્તિરૂપ જે કરણ છે તેનું નામ યથાપ્રવૃત્તિકરણ છે. તે એને નિરૂક્ત–અર્થ છે. આ પ્રકારે આગળ પણ કરણ-શબ્દની સાથે કર્મધારય સમાસને સબધ કરી લે જોઈએ આ પ્રકારે અનાદિકાળથી કર્મક્ષય કરવામાં પ્રવૃત્ત જીવનું પરિણામ વિશેષ જ યથાપ્રવૃત્તિકર છે, તે તેનું ફલિતાર્થ છે એ ત્રણ કરણ ભવ્યોને થાય છે અભવ્યોને ફક્ત પ્રથમ જ કરણ થાય છે, બાકીના બે નથી થતા યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ જીવને થતા જ રહે છે એના દ્વારા જવ ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મોની પ્રકૃતિને ક્ષય કરતે રહે છે તેથી આ પરિણામ કક્ષયનુ કારણ હોવાથી આ જીવ તેના બલ ઉપર યયાસ બવ કર્મસ્થિતિને ક્ષય કરતા ઘન-કડિનતર રાગદ્વેષરૂપી ગ્રન્થિની સમીપ સુધી પહોચી જાય છે. આ પ્ર%િ એટલી ગાઢ-પ્રબલતમ છે કે જેનું આ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy